રાજ્યના પંચાયત,ગ્રામગૃહ નિર્માણ અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશ જામનગરમાં

સચિવશ્રીએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી, કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરી, માર્ગદર્શન આપ્યું વૃધ્ધો, બાળકો અને સગર્ભાઓને ઘરે રહી સુરક્ષિત રહેવા અપીલ કરતા સચિવશ્રી રિપોર્ટ:માહિતી બ્યુરો, જામનગરજામનગર તા.૧૭ જુલાઈ, જામનગરમાં કોરોનાનું … Read More

નર્મદા જિલ્લામાં કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન (રેપીડ) કોવીડ ટેસ્ટ કરાયા

નર્મદા જિલ્લાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ ૩૪ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન (રેપીડ) કોવીડ ટેસ્ટ કરાયા રાજપીપલા,૧૭ જુલાઈ ૨૦૨૦ હાલમાં નોવેલ કોરોના વાયરસ … Read More

કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત પૂર્ણ રૂપે સુસજ્જ : વરિષ્ઠ તજજ્ઞોની કેન્દ્રિય ટીમની પ્રતિક્રિયા

કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો કરાશે : ડૉ. વિનોદ પૌલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કોરોના સામેની કટોકટીભરી લડાઈનું જે પ્રકારે નેતૃત્વ સંભાળી રહ્યા છે એ … Read More

सामानों के कीटाणुशोधन के लिए यूवी सिस्टम विकसित किया

कोविड -19 से मुकाबले के लिए एआरसीआई और वीहंत टेक्नोलॉजीज ने साथ मिलकर सामानों के कीटाणुशोधन के लिए यूवी सिस्टम विकसित किया 17 JUL 2020 by PIB Delhi घरेलू और … Read More

કન્ટેનમેન્ટ વિસ્તારો તય કરવા-ધનવંતરિ રથ અને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની પહેલથી પ્રભાવિત થતી કેન્દ્રીય ટીમ

ગુજરાતમાં ગ્રામીણસ્તર સુધી આરોગ્ય સેતુના સુઆયોજિત ઉપયોગ દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તારો તય કરવા-ધનવંતરિ રથ અને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની પહેલથી પ્રભાવિત થતી કેન્દ્રીય ટીમ…..–: ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક :-……રાજય સરકારના … Read More

बिहार विधानसभा चुनाव और उपचुनावों में 65 वर्ष से ज्यादा उम्र के मतदाताओं को डाक मतपत्र की सुविधा नहीं प्रदान करने का निर्णय लिया गया

भारत के निर्वाचन आयोग द्वाराकोविड-19 के कारण संचालन, जनशक्ति, सुरक्षा प्रोटोकॉल की समस्याओं को ध्यान में रखते हुए, निकट भविष्य में होने वाले बिहार विधानसभा चुनाव और उपचुनावों में 65 … Read More

दिल्ली माॅडल से ही कोरोना के खिलाफ लड़ाई संभव: अरविंद केजरीवाल

दिल्ली माॅडल’ से ही कोरोना के खिलाफ लड़ाई संभव, सभी विधायकों और सांसदों के साथ की वजह से दिल्ली म़े कोरोना को दे रहे मात – अरविंद केजरीवाल मुख्यमंत्री अरविंद … Read More

જામનગર જિલ્લા મા વધુ ૧૬ કોરોના પીઝિટિવ કેસ નોંધાયા

 રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૧૬ જુલાઇ ૨૦૨૦ છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલા ૧૬ કેસ માં જામનગર તાલુકાના સિક્કા ગામ ના  હર્ષિદાબેન સુરેશભાઈ (૪૩), જામજોધપુરના મિલનભાઈ આલોન્દ્રા (૨૯) અને જામજોધપુર ના … Read More

ડૉ.રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત

સિવિલ હોસ્પિટલના સ્ટાર ઓફ ઘી મન્થ એવોર્ડ ડૉ. રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત ૧૬ જુલાઈ,અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડેડિકેટેડ … Read More

દેશમાં કોવિડ-19ના દર્દીઓના કેસોનું વાસ્તવિક ભારણ માત્ર 3,31,146 કેસ છે

કુલ નોંધાયેલા કેસમાંથી લગભગ ત્રીજા ભાગના 6.1 લાખથી વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે 16 JUL 2020 by PIB Ahmedabad ભારત સરકાર દ્વારા કોવિડ-19ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર … Read More