મુખ્યમંત્રીશ્રી આજે સવારે શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે ભદ્રકાળી મંદિરે પહોંચ્યા હતા.

અમદાવાદ, ૧૬ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતનવર્ષ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રીશ્રી ભદ્રકાળી મંદિર … Read More

બાબુભાઈ દેસાઈની અનન્ય કૃષ્ણ ભક્તિ

જગતમંદિર દ્વારકામાં વર્ષની પહેલી અને છેલ્લી ધજા બાબુભાઈ દેસાઈ ચડાવે છે દ્વારિકા,૧૩ નવેમ્બર: સામાન્ય રીતે રાજકારણના ક્ષેત્રમાં સક્રિય નેતાઓ પ્રભુ ભક્તિના માર્ગે વત્તાઓછા પ્રમાણમાં જોડાયેલા હોય છે. પરંતુ કાંકરેજના પૂર્વ … Read More

જાણો અંબાજી મંદિરનો બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનનો સમય

અંબાજી મંદિર દિવાલી ના તહેવારો માં પણ ખુલ્લુ રહેશે..જે અન્નકુટ ધરાવાવનુ છેલ્લા આઢ માસ થી બંધ છે તે પણ બેસતાવર્ષ નાં દિવસે અન્નકુટ સહીત વિશેષ આરતી નો આયોજન અહેવાલ: ક્રિષ્ના … Read More

આનંદપ્રિયદાસજી સ્વામીનો શરદ્પૂણિમાએ ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થશે.

શરદ્પૂણિમાએ કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થશે. “” માસ્ક પહેરીશું, કોરાનાને હરાવીશું…નો સંદેશો આપશે.”” કુમકુમ મંદિર દ્રારા ત્રણ દિવસ ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે. ર૧ … Read More

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા…….૧૦૪૩ યાત્રિકોએ વ્યસનમુક્ત થવા સંકલ્પ લીધા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૬ ઓક્ટોબર: પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, … Read More

અંબાજી મંદિર નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

અંબાજી મંદિર માં દર્શન ના સમય માં કરાયો વધારો નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૯ ઓક્ટોબર: અંબાજી માં યાત્રીકોની ભીડ ના સમાચાર … Read More

અંબાજી મંદિર ના ચાચરચોક માં 1008 દીવડા પ્રગટાવી 1008 દીવડા નો ગરબો કોરાવ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૮ ઓક્ટોબર: નવરાત્રી ના પ્રથમ નોરતે કોરોના ની મહામારી ના કારણે રાજ્યભર ના મંદિરો માં તેમજ પાર્ટીપ્લોટો ખેલૈયા વગર સુમસામ જોવા મળી રહ્યા છે પણ … Read More

અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા

અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા હતા ને કોરોના નો ડર જ ન હોય તે રીતે સોશ્યિલ ડિસ્ટન્સ માં ધજાગરા ઉડાવ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી … Read More

મા આદ્યશક્તિની આરાધનાના પર્વના અવસરે અંબાજી મંદિરના અદભુત નજારાની એક ઝલક.

અંબાજી, ૧૭ ઓક્ટોબર: મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી અવસરે લાખો શ્રદ્ધાળુઓના આસ્થાકેન્દ્ર ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. આ અદભુત નજારાની એક ઝલક.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરાયુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૭ ઓક્ટોબર: નવરાત્રિ દરમિયાન સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ કરોડો માઈભક્તો ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના, ઉપસના, દર્શન અને પૂજા-અર્ચના સરુ કરી છે ત્યારે જગતજનની આધ્યશક્તિ મા … Read More