राष्‍ट्रीय व्‍यापारी कल्‍याण बोर्ड का शीघ्र गठन किया जायेगा

श्री पीयूष गोयल ने व्‍यापारियों से मेक इन इंडिया वस्‍तुओं को बढ़ावा देने के लिए ग्राहक जागरूकता अभियान आरंभ करने को कहा; लॉकडाउन के दौरान उनकी भूमिका की सराहना की … Read More

માંડવી ખાતે ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી

૯મી ઓગષ્ટ ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ આદિવાસી સમાજ સંસ્કૃતિ અને પ્રકૃતિના રક્ષક: રાજ્ય સરકારે આદિવાસી સમાજનું સશક્તિકરણ કરી વિકાસનો માર્ગ કંડાર્યો: ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર ગુજરાત વન અધિનિયમ અંતર્ગત ૪૪ … Read More

સ્મીમેર હોસ્પિટલની બે નર્સ બહેનો કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાયા

પરિવારથી દુર રહી સ્મીમેર હોસ્પિટલ ફરજ બજાવતા બિમલાબેન ક્રિસ્ટી અને સંગીતાબેન પ્રજાપતિ સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થયાં કોરોના સંકટમાં દર્દીઓની સેવામાં નિમિત્ત બન્યાં છીએ: કોરોના સામે જંગ જીત્યાં એમ … Read More

પ્રજાના પ્રતિનિધિની પ્લાઝમા દાનની અનુકરણીય પહેલ

સ્મીમેર હોસ્પિટલના ૨૫૦મા પ્લાઝમા ડોનર બન્યા ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા  સૂરતઃરવિવારઃ- પ્રજાના પ્રતિનિધિ એવા કામરેજ  વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી..ડી.ઝાલાવાડીયાએ પ્રજાની સેવા કરતા કરતા કોરોના સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને નવજીવન … Read More

अंबेडकर अस्पताल 200 बेड के साथ शुरू, सभी बेड पर आँक्सीजन उपलब्ध:अरविंद केजरीवाल

कोरोना के मद्देनजर नियत समय से पहले ही तैयार हो चुके 200 बेड को अभी जनता को समर्पित किया गया है- अरविंद केजरीवाल  आगामी एक से डेढ़ महीने में 600 … Read More

સરકાર વિકાસયાત્રાને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે:નીતિનભાઇ પટેલ

“સૌનો સાથ….. સૌનો વિકાસ….. સૂત્રના આધારે આસરકાર વિકાસયાત્રાને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે”–નાયબ મુખ્યેમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તા.૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાને સંખ્યાબંધ વિકાસકામોની ભેટ મળી નાયબ મુખ્યમંત્રીશ્રી … Read More

किसान सम्मान निधि वितरण कार्यक्रम मेंप्रधानमंत्री का संबोधन

: 09 AUG 2020 by PIB Delhi आज हलषष्टी है, भगवान बलराम की जयंति है। सभी देशवासियों को, विशेषतौर पर किसान साथियों को हलछठ की, दाऊ जन्मोत्सव की, बहुत-बहुत शुभकामनाएं … Read More

પ્રધાનમંત્રીએ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ હેઠળ રૂ. 1 લાખ કરોડની નાણાં સુવિધાનો આરંભ કર્યો

PM-KISAN હેઠળ અંદાજે 8.5 કરોડ ખેડૂતોને આધાર સાથે લિંક તેમના બેંક ખાતાંમાં રૂ. 17000 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ચુકવવામાં આવ્યા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ હેઠળ કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને મંત્રીમંડળની મંજૂરી … Read More

સયાજી હોસ્પિટલના કોલ સેન્ટરમાં સારવાર હેઠળના દર્દીઓના ખબર અંતર જાણવા રોજ ૭૦થી વધુ કોલ આવે છે

પહેલા ૧૨ દિવસમાં ૮૪૦ જેટલા કોલ મળ્યા અને સારવાર હેઠળના સગાની જાણકારી મેળવી સ્વજનો એ ધરપત મેળવી સંકલન:બી.પી.દેસાઈ,નાયબ માહિતી નિયામક વડોદરા,કોવિડએ સંક્રમણ એટલે કે ચેપથી પ્રસરતો રોગ છે એટલે એની … Read More

જાણો રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફરદુ એ શા માટે માન્યો વડાપ્રધાન મોદી નો આભાર…

રિપોર્ટ: જગત રાવલજામનગર,૦૯ ઓગષ્ટ:આજે ભગવાન શ્રી બલરામ જયંતિના પાવન દિને આપણા ભારત દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી એ સ્વાવલંબી ભારતના સંદર્ભમાં ખેડૂતો અને ખેતી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે FPOને ઉત્તેજન … Read More