પશ્ચિમ રેલવે પર આપત્તિ પ્રબંધન પ્લાન 2020 નું ઈ પ્રારૂપ લાગુ
૦૪ સપ્ટેમ્બર, અમદાવાદ:કોઈ પણ આપત્તિ નું પ્રબંધન તૈયારી, શમન અને પ્રતિક્રિયા ની ચારે બાજુ ફરે છે.દુઃખ નું શમન કોઈ પણ દુર્ઘટના પ્રબંધન નો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.જેમાં ઘાયલો ની સારવાર,તેમનો … Read More
