કોરોનાના નિયંત્રણ માટે આયુષ પદ્ધતિ ગુજરાતમાં આશિર્વાદરૂપ નીવડી

રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત રાજય દેશભરમાં અગ્રેસર ૭,૧૧,૬૨,૨૭૭ થી વધુ અમૃતપેય-આયુર્વેદ ઉકાળાનું રાજ્યમાં વિના મૂલ્યે વિતરણ ૧.૪૦ કરોડથી પણ વધારે નાગરિકોએ લીધો લાભ … Read More

સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા કરતા તાત્કાલિક સેવાના કર્મયોગીઓ

કોરોના મહામારીમાં ૧૦૮ના પાયલોટ અને આરોગ્ય કર્મીઓ દિવસ-રાત ખડે પગે કોરોના મહામારીમા લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થવાનો આનંદ સાથે ગૌરવ અનુભવતા ૧૦૮ના કર્મયોગીઓ સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા … Read More

જામનગર કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ આરોપી દર્દી ભાગી છૂટતાં દોડધામ

જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાંથી ચીલઝડપ કેસનો કોરોના પોઝિટિવ આરોપી દર્દી ભાગી છૂટતાં દોડધામ અમદાવાદની જેલમાંથી કબ્જો મેળવીને જામનગર લઈ આવ્યા પછી કોવિડ ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જામનગર … Read More

દર્દીને સચોટ સારવાર પ્રદાન કરવા સંપૂર્ણ સતર્કતા સાથે પેથોલોજી લેબોરેટરીમાં ફરજ અદા કરતાં આરોગ્ય કર્મીઓ

અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૦ સપ્ટેમ્બર : લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે “રાઉન્ડ ધ કલોક” કામગીરી કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કોરોનાની સાથે અન્ય રોગોના નિદાન માટે અનેક મોરચે કામ કરી રહ્યા છે. નક્કર આયોજન સાથે … Read More

દર્દીઓને વહેલાસર રોગમુકત કરી સ્વગૃહે મોકલવા એ જ માત્ર અમારૂ ધ્યેય”:કિશોરભાઇ હાસીયાણી

અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : “હુ અને મારી સમગ્ર ટીમ સમર્પીત ભાવે દિવસ-રાત કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં છીએ. અમારૂં એક માત્ર ધ્યેય તમામ દર્દીઓને કોરોનાથી મુકત કરી વહેલામાં વહેલી તકે … Read More

“લોકકલ્યાણ” અર્થે સરહાનીય કામગીરી કરતો કંટ્રોલ રૂમ

કોવીડ-૧૯ની સારવાર આપતી ખાનગી હોસ્પિટલના દર્દી પાસેથી વસુલાતા વધારાના ચાર્જની પ્રક્રિયાને કંટ્રોલ કરતું કંટ્રોલરૂમ ફરિયાદ કર્યાના માત્ર ૨૪ કલાકમાં દર્દીના પરિવારજનોનેરૂ. ૧ લાખ અને રૂ. ૫૦ હજારની માતબાર રકમ પરત કરાઈ અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૯સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતિમાં દર્દીઓનું આર્થિક રીતે શોષણ ન થાય અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવા માનવીય અભિગમ સાથે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. જેના નોડલ … Read More

S.V.P. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માટે અસરકારક સાબિત થતા આયુર્વેદિક ઉકાળા

કોરોનાકાળના 114 દિવસમાં 1700થી વધારે દર્દીઓએ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું સેવન કર્યુ ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે,ઠંડા ઉકાળા ઓછા અસરકારક છે : વૈધ રામ … Read More

વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સીસ્ટમ અસરકારક (HFNC)

I.C.U. મેનેજમેન્ટ કરતા એનેસ્થેસીયા વિભાગની કામગીરી ઘણી સંવેદનશીલ અને જોખમી છે જીવના જોખમેં દર્દીમાં ઇન્ટ્યુબેશનની પ્રક્રિયા કરતા ઘણાંય એનેસ્થેસ્ટિક તબીબો સંક્રમિત થયા છે… સંકલન: અમિતસિંહ ચૌહાણ ૦૩ સપ્ટેમ્બર:કોરોનાના માઇલ્ડ એટલે … Read More

બે માસથી તાપી જિલ્લાના ૦૬ તબીબો સ્મીમેરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યાં છે

સુરત: કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને નાથવા એકજૂટ થઈને લડી રહ્યાં છે. સ્મીમેર હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ ૧૯ હેલ્થ સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાતના … Read More

टेलीमेडिसिन स्टूडियो से चिकित्सक देंगे कोविड अस्पताल में भर्ती मरीजों को परामर्श

खबर झारखंड से प्रति दिन मिलेगी 40 मरीजों को ऑनलाइन परामर्श रिपोर्ट: शैलेश रावल धनबाद जिले के सभी कोविड-19 अस्पताल में कोरोना संक्रमित मरीजों के बेहतर इलाज के लिए उपायुक्त … Read More