૭૦૦ રેમ્ડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો તાત્કાલિક ધોરણે રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવ્યો

કોરોનાના ઇલાજ માટે રાજકોટ જિલ્લાને મળ્યો ૭૦૦ રેમ્ડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો રાજયસરકારની ભલામણનો ફાર્માસ્યુટીકલ કંપનીઓએ આપેલો હકારાત્મક પ્રતિસાદ માંગણી મુજબ ખાનગી કોવિડ હોસ્પિટલને ઇન્જેક્શન પુરા પડાશે રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર: કોરોનાની સારવાર … Read More

ઈશ્વરનો પણ એક દસ્તુર છે,નબળા સમય પછી સારો સમય બહુ જલ્દી આવે છે: આસીફ જેરીયા, સીંગર

ઈશ્વરનો પણ એક દસ્તુર છે, નબળા સમય પછી સારો સમય બહુ જલ્દી આવે છે:રાજકોટના સીંગર આસીફ જેરીયાનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર:રાજકોટના જાણીતા સીંગર આસીફ જેરીયાએ … Read More

પેથોલોજિકલ ઓટોપ્સી માટે રાજકોટનો ત્રીજો પરિવાર આવ્યો આગળ

સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ શરૂ થયેલ રાજકોટ ખાતેના પેથોલોજિકલ ઓટોપ્સી બ્લોકમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિના પરિવારજનોએ પેથોલોજિકલ ઓટોપ્સી માટે આપી મંજૂરી કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજિકલ ઓટોપ્સી માટે અન્ય … Read More

ધોરાજીમાં ૨૧મી સપ્ટેમ્બરથી ૩૫ બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરાશે

આધુનિક સુવિધાઓથી સજ્જ.. ધોરાજીમાં ૨૧મી સપ્ટેમ્બરથી ૩૫ બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરાશે……. ઓકિસજનની સુવિધા સાથે કોવિડ અને નોન કોવિડ દર્દીઓ માટે રેડ અને ગ્રીન ઝોન બનાવાયો રાજકોટ જિલ્લા ધોરાજી … Read More

कोविड-19 रोगियों के स्वस्थ होने के मामले में अमेरिका को पीछे छोड़कर दुनिया में शीर्ष पर पहुंचा भारत

कोविड-19 रोगियों के स्वस्थ होने के मामले में अमेरिका को पीछे छोड़कर दुनिया में शीर्ष पर पहुंचा भारत देश में ठीक होने वाले रोगियों की संख्या 42 लाख के पार; … Read More

જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સેનેટાઇઝ કામગીરી કરાઈ

મોડી રાત્રે શહેરના જુદા જુદા વિસ્તારો ને ફોગિંગ મશીન દ્વારા ફરીથી સેનીટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જાય … Read More

જામનગરમાં કોવિડ સામે તંત્ર દ્વારા થતી લડતની માહિતી રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પત્રકારો ને પુરી પાડી

મુખ્યમંત્રી દ્વારા જામનગરની સતત ચિંતા કરાઇ રહી છે, સારવાર માટે વધુ વ્યવસ્થાઓનું નિર્માણ કરાયું અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ સપ્ટેમ્બર:રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્ર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજરોજ મહેસુલ … Read More

શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી ધરાવતા મકવાણા દંપતિ કોરોના સામે અજેય

“મારા માતા-પિતાને સિવિલ અને સમરસમાં મળેલી સારવારથી નવજીવન મળ્યું છે”: દેવાંગભાઈ મકવાણા અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:શ્વાસની તકલીફ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની બીમારી ધરાવતા ૫૫ વર્ષીય મધુબેન અને ૬૫ વર્ષીય સિરીજભાઈ મકવાણા … Read More

લોક પ્રશ્નોને રજૂ કરવા માટે પંદર દિવસનું સત્ર બોલાવવામાં આવે તેવી માંગણી નો સરકાર દ્વારા અસ્વીકાર:પરેશ ધાનાણી

કોરોનાની મહામારી વચ્ચે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, પોલીસ દમન, બાળકોની શૈક્ષણિક ફી, આરોગ્ય સેવાઓમાં ઉણપ, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની પાયમાલી વગેરે પ્રશ્નોની ચર્ચા માટે 15 દિવસનું સત્ર બોલાવવાની માંગણીનો સરકાર … Read More

હારશે કોરોના, જીતશે રાજકોટ: શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ

કોરોના સામે લડવા…. ચેતતો નર સદા સુખી….પહેલુ સુખ તે જાતે નર્યા…. ઉક્તિઓને ચરિતાર્થ કરવી પડશે:રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૬સપ્ટેમ્બર:ચેતતો નર સદા સુખી…પહેલુ સુખ તે જાતે નર્યા. આ ઉક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘણો બોધપાઠ આપી જાય છે. કોરોના વાયરસની મહામારીમાં લોકોએ ડરવાની નહી પરંતુ સાવચેતી રાખવાની તો જરૂર છે જ. સાથે આપણું આરોગ્યને વધારે દુરસ્ત બનાવવુ અનિવાર્ય બની જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ન થાય અને કદાચ કોઈ કારણોસર સંક્રમિત થાય તો પણ આપણુ આરોગ્ય એટલુ તંદુરસ્ત બનાવીએ કે આપણું શરીર અને રોગપ્રતિકારક શક્તિ વાયરસને મ્હાત આપવા સક્ષમ હોય. એટલે આ આવી પડેલી મુશ્કેલીને આપણે આપણા આરોગ્યને સ્વસ્થ રાખીને એક અવસરમાં પલ્ટાવીએ. તેમ કહેવુ છે, રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ ડી. વી. મહેતાનું. loading… આ વિષમ પરિસ્થિતિમાં મનોબળને મજબૂત બનાવવાની સાથે પરિવાર, મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવાની સાથે નિયમીત રીતે યોગ, પ્રાણાયમ કરવા તેમજ આયુર્વેદને અપનાવવાનો ઉલ્લેખ કરતા શ્રી મહેતા જણાવ્યુ કે, કોઈ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટુ નથી, જે લડતો નથી તે જ હારે છે.  આપણે હિંમતપૂર્વક કોરોના સામે એકજૂટ થઈને લડવાનું છે. પરંતુ આવી પડેલી આફતને એક અવસરમાં પરિવર્તિત કરીને આપણા સામાજિક, આર્થિક જીવનને વધારે સુદ્રઢ બનાવીએ.