નર્સિંગની પરીક્ષામાં નાપાસ રાહુલ દર્દીઓની સેવામાં અવ્વલ

રાજ્ય સરકારે છેલ્લા વર્ષના વિદ્યાર્થી રાહુલ રાઠોડને કોવીડ સેવામાં જોડવા રસ્તો કરી આપતા પિતાના પગલે કરી રહ્યો છે કોરોનાના દર્દીઓની સારવાર રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: આડોસી પાડોસી અને સગા સંબંધીના એક … Read More

ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકામાં કોરોના સર્વેલેન્સ માટે ૧૬૨ ટીમો મેદાનમાં

ધોરાજી પ્રાંત વિસ્તારની નગરપાલિકાઓમાં ખાસ કાળજી માટે ૧૯ ઓફિસરોને ફરજ સોંપાઈ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લાના ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકાઓમાં નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ સંજીવની અને ધન્વંતરી … Read More

ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના જીવનની રક્ષા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખી વિનંતી કરી હતી.

અમદાવાદ,૧૬ સપ્ટેમ્બર: દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના મહામૂલ્ય જીવનની રક્ષા માટે કોરોના સંક્રમણની સમાપ્તિ-વેક્સીન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાજકીય મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકવા નામદાર ગુજરાત હાઈકોર્ટને તા. ૧૪-૯-૨૦૨૦ના રોજ પત્ર લખી વિનંતી કરી હતી. ગુજરાત ખાસ કરીને રાજકોટ અને વડોદરામાં … Read More

દેશમાં છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 391 લોકોના મૃત્યુ નોંધાયા

કોવિડ-19 અંગે અપડેટ્સ ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો સાજા થયેલા કેસની કુલ સંખ્યા 37 લાખથી વધુ 58% દૈનિક સાજા થયેલા દર્દીઓની નવી સંખ્યા 5 રાજ્યોમાંથી આવે છે 13 … Read More

देश में कोविड-19 से ठीक होने वालों की संख्या 32.5 लाख के पार

देश में कोविड-19 से ठीक होने वालों की संख्या में बढ़ोतरी जारी, आज यह आंकड़ा 32.5 लाख के पार देश में कोविड के कुल मामलों, सक्रिय मामलों और इससे मरने … Read More

વધારે પડતું કેસભારણ અને મૃત્યુદર ધરાવતાં 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય આરોગ્ય સચિવે કેસમાં વધારો, વધારે પડતું કેસભારણ અને મૃત્યુદર ધરાવતાં 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી ચેપપ્રસાર શ્રૃંખલા નિયંત્રણમાં લાવવા અને મૃત્યુદર 1%થી નીચે લઇ જવા … Read More

भारत में 70,000 से ज्यादा कोविड-19 रोगियों के डिस्चार्ज होने की रिकॉर्ड संख्या दर्ज की गई

भारत में 70,000 से ज्यादा कोविड-19 रोगियों के डिस्चार्ज होने के साथ ही,एक दिन में स्वस्थ होने वालों की रिकॉर्ड संख्या दर्ज की गई कुल मामलों में तीन-चौथाई से ज्यादा … Read More

કોરોનાએ શિક્ષક બનીને ઘણાય વ્યક્તિઓનું જીવન પરિવર્તન કર્યુ… જીવનશૈલી બદલી..

કોરોકાળમાં ૨૦૨૦નો શિક્ષક દિન વિશેષ છે… કોરોનાની આફતને ભારતજનોએ અવસરમાં પરીણમી.. કોરોનાની વ્યાપક મહામારીના કારણે લાગુપડેલા લોકડાઉનમાં સમાજના ઘણાય વર્ગમાં જીવનપરિવર્તન જોવા મળ્યુ…સતત નોકરી ધંધામાં વ્યસ્ત રહેતા અને સતત જીવનનિર્વાહ … Read More

कनस्तर बैग कोविड-19 मरीजों के उपचार में लगे स्वास्थ्य कर्मियों को इसके संक्रमण के जोखिम से बचा सकता है

कोविड-19 जैसे संक्रामक स्रावों को ठोस रूप देने वाला कनस्तर बैग कोविड-19 मरीजों के उपचार में लगेस्वास्थ्य कर्मियों को इसके संक्रमण के जोखिम से बचा सकता है 04 SEP 2020 … Read More

મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક – આ 3 રાજ્યોમાં કુલ કેસના 43% કેસ નોંધાયા છે

ભારતમાં પરીક્ષણની સંખ્યામાં તીવ્ર વધારો, 4.23 કરોડથી વધુ પરીક્ષણ કરવામાં આવ્યા મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક – આ 3 રાજ્યોમાં કુલ કેસના 43% કેસ નોંધાયા છે 31 AUG 2020 by … Read More