અબોલ જીવો પ્રત્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અનોખી સંવેદનશીલતા

રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનવા રાજ્ય સરકાર સહાય આપશે રાજ્યમાં વરસાદની અનિયમીતતા-દુષ્કાળ અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની તિવ્ર અછત ન સર્જાય તે માટે … Read More

રાજ્યની પાંજરાપોળોને સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા નવી યોજના જાહેર

ટયૂબવેલ-સોલાર ઇલેકટ્રીકલ પેનલ-ગ્રીન ફોડર બેલર –ચાફકટર – ઇરીગેશન સીસ્ટમ – રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળ ને મળશે સહાય ગાંધીનગર,૧૧ ઓક્ટોબર: રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો … Read More

નવરાત્રીના સરકારનું નિર્ણયને આવકારતા કર્ણાવતી પાર્કના રહીશો

અમદાવાદ, ૦૯ ઓક્ટોબર: અમદાવાદ ના સી ટી એમ એકસપ્રેસ હાઈવે સામે ની કર્ણાવતી પાર્ક સોસાયટી ના રહીશો એ કારોબારી ની બેઠક બોલાવી ને સર્વાનુમતે નિર્ણય લઈ ને આ વર્ષે નવરાત્રી … Read More

રાજયની ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા અપાઈ મંજૂરી

કોરોના સંક્રમણ ને રોકવા રાજય સરકારનો મહત્વનો નિર્ણય રેપીડ એન્ટીબોડી ટેસ્ટ માટેના દર નિયત કરાયા રાજયની ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા અપાઈ મંજૂરી: જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની નાબાર્ડના ચેરમેન શ્રી ચિંતાલા સાથે ગાંધીનગરમાં બેઠક

આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત’ની નેમ સાકાર કરવામાં ગુજરાતને કૃષિ-સિંચાઇ-મહિલા ઉત્કર્ષ-ફિશરીઝ-વોટરશેડ જેવી યોજનામાં નાબાર્ડની સહાય મદદરૂપ બનશે:- મુખ્યમંત્રીશ્રી નાણાંના અભાવે રાજ્યમાં વિકાસના કોઇ કામ અટકયા નથી-દેશને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં … Read More

ફાયર સેફટી એકટ ની યોગ્ય અમલવારી પર કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી નું નિવેદન..

ફાયર સેફટી એકટ ની યોગ્ય અમલવારી પર કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી નું નિવેદન.. અમદાવાદ, ૦૪ ઓક્ટોબર રાજ્ય માં ફાયર સેફટી ને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે…. 6 કરોડ … Read More

રાજયમાં વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો નિર્ણય

રાજયમાં વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર, ૦૪ ઓક્ટોબર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયથી ૫૦ … Read More

ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનામાં અંદાજે ૨૪ હજાર ખેડૂતોની નોંધણી

રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનામાં અંદાજે ૨૪ હજાર ખેડૂતોની નોંધણી તા.૧ ઓકટોબરથી શરૂ થયેલી નોંધણીની કામગીરીમાં ખેડૂતોનો પ્રતિસાદ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૦૩ ઓક્ટોબર: રાજય સરકાર દ્વારા … Read More

કોરોનાના સંક્રમણ કાળમાં પણ સરકારે ગુજરાતના વિકાસને અટકવા નથી દિધો

કોરોનાના સંક્રમણ કાળમાં પણ સરકારે ગુજરાતના વિકાસને અટકવા નથી દિધો સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૯ કરોડના ખર્ચે ભોગાવો નદી કાંઠે બનાવવામાં આવેલ રીટેનીંગ વોલ ફોર ટ્રેક રસ્તાનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી શહેરના … Read More

“જે કહેવું તે કરવું ના ધ્યેય મંત્ર ” યોજનાઓ ના ત્વરિત અમલ :મુખ્યમંત્રીશ્રી

રાજ્યમાં છુટક શાકભાજી ફળફળાદી વેચનારા 70 હજાર નાના વેપારીઓને ફળ શાક ભાજી બગાડ અટકાવવા 10 કરોડ ના ખર્ચે વિના મૂલ્યે છત્રી અપાશે 22 હજાર નાના સિમાંત ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ … Read More