ગુજરાતને ફાળવાયેલા ૭ તાલીમી IPS અધિકારીઓ મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાતે

સમાજના અંતિમ છૌરના માનવીને પણ પોલીસ તેની પડખે છે – મિત્ર છે તેવો અહેસાસ સમગ્ર સેવાકાળ સમગ્ર સેવાકાળ દરમ્યાન કરાવવા મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ૨૪ ઓગસ્ટ,ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની … Read More

નલ સે જલ મિશનમાં: રહેણાંકના ભૂતિયા જોડાણો તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં રેગ્યુલરાઇઝ કરી અપાશે

નલ સે જલ મિશનમાં અગ્રેસરતા માટે મુખ્યમંત્રીશ્રીના ક્રાંતિકારી નિર્ણયો અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં માત્ર પ૦૦ રૂપિયાની નજીવી ફી લઇ નિયમીત – રેગ્યુલરાઇઝ … Read More

મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ

ગાંધીનગર, ૨૧ ઓગસ્ટ:મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગણેશ ચતૃથી ના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ અપનાવ્યો છે ગણેશ ચતૃથિ નો … Read More

જામનગર ના સચાણા માં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી

સૌરાષ્ટ્ર માં વિશ્વ ખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા બનશે ૨૨ ઓગસ્ટ,ગાંધીનગર:જામનગર ના સચાણા માં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી આપતા મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર … Read More

અમદાવાદ મહાનગરને રૂ. ૧૦૧૬ કરોડના ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા:-અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના ૬૧ વિવિધ વિકાસ કામોની ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રી આવાસ યોજના-ઝૂંપડપટ્ટી પૂન:વસન નીતિ અન્વયે નિર્મિત ૧૧૮૪ … Read More

જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે ……

મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય ગાંધીનગર,૧૯ ઓગસ્ટ:મુખ્યમંત્રી શ્રી … Read More

રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ બાંધકામને પરવાનગી અપાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરીની મુખ્ય વાતો ગાંધીનગર,૧૮ ઓગસ્ટ રાજ્યના પાંચ મહાનગરોમાં … Read More

100 ટકા ઘરોમાં 2જી ઓકોટોબર સુધીમાં નળ દ્વારા શુદ્ધ પેય જળ પહોંચાડવામાં આવશે:મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર મહેસાણા પોરબંદર બોટાદ વડોદરા જિલ્લા ના ગામોને આવરી લેવાશે ગુજરાત ‘જલ જીવન મિશન’નો લક્ષ્યાંક બે વર્ષ વહેલો 2022માં જ પૂર્ણ કરવા સજ્જ રાજ્યના 18,191 ગામોમાંથી, 17,899 ગામોમાં હાલ પાઇપલાઇન … Read More

પાટનગર ગાંધીનગરમાં ઉજવાયું ૭૪મું સ્વાતંત્ર્ય પર્વ.મુખ્યમંત્રીશ્રીએ ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદન કરાવ્યું

૭૪મો આઝાદી દિવસ બન્યો કોરોના વોરિયર્સ સન્માન દિવસ.. પોતાના જીવના જોખમે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી બજાવનારા ૪૫ આરોગ્ય સેવા કર્મીઓ કોરોના વોરિયર્સનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કોવિડ સ્ટેટ ટાસ્ક ફોર્સમાં સેવા … Read More

સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સુરતવાસીઓને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રીના હસ્તે રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું ઈ-માધ્યમથી લોકાર્પણ  કોરોના મહામારીમાં પણ વિકાસયાત્રાને જારી રાખતા વિકાસકામો અવિરત અને સમયબદ્ધ પૂર્ણ થાય છે:    કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યોની … Read More