રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે : કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણયરાજ્યના ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરાશે : કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ ડાંગર, મકાઇ અને બાજરીની તા.૧૬મી ઓક્ટોબરથી તથા … Read More

સુરત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક

માર્ચ-૨૦૨૧ સુધીમાં જિલ્લાના ૩૯૬૩૬૩ ઘરોને નળજોડાણ દ્વારા ઘરઆંગણે પીવાના પાણીની સવલત મળશે અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૦૬ ઓક્ટોબર: સુરત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી … Read More

गुजरात के ग्राम्य विस्तारों में डिजिटल क्रांति की दिशा में एक बड़ा कदम

टेक्नोलॉजी आधारित जनहितलक्षी सेवा कार्यों को लेकर मुख्यमंत्री श्री विजय रुपाणी की प्रतिबद्धता होगी साकार डिजिटल सेवा सेतु के मुख्य बिंदु सेवा सेतु के माध्यम से करोड़ो लोगों के घर … Read More

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર-મકાઈ-બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૦૩ ઓક્ટોબર: રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા.૧૬ થી તા.૩૧/૧૨/૨૦૨૦ દરમિયાન ગુજરાત રાજ્ય … Read More

પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી

ગાંધી જયંતિએ ગાંધી જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધી વિચારધારામાં છે – મુખ્યમંત્રીશ્રી ગુજરાતે સદા-સર્વદા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને દેશ-દુનિયાનું માર્ગદર્શન … Read More

મુખ્યમંત્રીશ્રી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની કરી જાહેરાત

ગાંધીનગર, ૦૨ ઓક્ટોબર: મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી ના વેચાણ માં 20 … Read More

મુખ્ય મંત્રીશ્રી પોરબંદરના કીર્તિમંદિરની પ્રાર્થના સભામાં પૂજ્યબાપુને ભાવાંજલિ આપશે

ગાંધી જયંતિ રજી ઓકટોબરમુખ્ય મંત્રીશ્રી પોરબંદરના કીર્તિમંદિરની પ્રાર્થના સભામાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થઇ પૂજ્યબાપુને ભાવાંજલિ આપશે વીડિયો કોન્ફરન્સથી યોજાશે વિવિધ કાર્યક્રમો : રાજ્યના પાંચ જિલ્લા પોરબંદર, મહેસાણા, આણંદ, ગાંધીનગર ના … Read More

દેવગઢ બારીઆ તથા ધાનપુર તાલુકામાં 330 ચેકડેમ બનાવવામાં આવેલ છે, જે માત્ર કાગળ પર છે:પરેશ ધાનાણી

મુખ્યમંત્રીશ્રી ને પરેશ ધાનાણીનો રજૂઆત ગાંધીનગર,૨૯ સપ્ટેમ્બર: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણાગોજીયા ગામના રહીશશ્રી ભારતસિંહ પ્રતાપભાઈ વાખળાની તા. ૫-૯-૨૦૨૦ની રજૂઆત બિડાણ સહિત આ સાથે મોકલું છું. રજૂઆતમાં જણાવ્‍યા મુજબ, મનરેગા … Read More

મારે છત્રીની જરૂર તો છે જ સાહેબ..તેના વગર શાકભાજી સુકાઈ જાય છે: રસુલભાઈ પઠાણ

મારે છત્રીની જરૂર તો છે જ સાહેબ..તેના વગર શાકભાજી સુકાઈ જાય છે: રસુલભાઈ પઠાણ બાગાયત ખાતાની યોજના હેઠળ તેમને વિનામૂલ્યે રક્ષક છત્રી મળશે વડોદરા,૨૮ સપ્ટેમ્બર: વડોદરા તાલુકાના દેણા ગામના રસુલભાઇ … Read More

બારડોલી નગરપાલિકા ખાતે રૂા.૬.૪૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ૧૧ ગામોમાં રૂા.૨૧.૨૦ કરોડના જનહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત, ૨૭ સપ્ટેમ્બર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે … Read More