અમદાવાદ મંડળ પર સ્વચ્છતા સપ્તાહ ની શરૂઆત

અમદાવાદ ૧૨ ઓગસ્ટ:માનનીય પ્રધાનમંત્રી ની પહેલ પર પુરા ભારતીય રેલ્વે પર “સ્વચ્છતા સપ્તાહ” ની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર પણ સ્વચ્છતા સપ્તાહ ની શરૂઆત કરવામાં … Read More

જેતપુર:૫૮ રોજિંદા સફાઈ કામદારોને કાયમી હુકમ એનાયત કરતા મંત્રીશ્રી

રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – જેતપુર નવાગઢ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ૫૮ રોજમદાર સફાઇ કામદારોની દરખાસ્ત સરકારમાંથી મંજૂર થઈને આવતા આ  રોજિંદા  સફાઇ કામદારોને  કાયમીના હુકમો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે એનાયત … Read More

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી કરાઈ

જિલ્લાના કર્મનિષ્ઠ સફાઈ કામદાર બહેનોનું શાલ ઓઢાડીને કરાયું સન્માન રાજકોટ તા. ૧૧, ઓગસ્ટ – મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યનું મહિલા અને બાળ વિકાસ વિભાગ કાર્યશીલ પ્રયાસો સાથે આગળ વધી રહ્યું છે. … Read More

જામનગરમાં કોરોનાના કહેર ને લઈને સાદાઈ થી જન્માષ્ટમીની કરવામાં આવી ઉજવણી…

રિપોર્ટ:જગત રાવલઆખું વિશ્વ આજે નંદ લલ્લા, બાલગોપાલ ભગવાન શ્રી ક્રુષ્ણ ભગવાન ના જન્મદિવસ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર માં પણ કોરોના કહેર વચ્ચે ભગવાન શ્રી ક્રુષ્ણ ની જન્મદિવસ … Read More

જેતપુર ધોરાજી જામકંડોરણા ઉપલેટા તાલુકાના સખી ૫૯ મંડળોને માનવ ગરીમા કીટ વિતરણ કરવામાં આવ્યું

માનવ ગરીમા યોજના કીટ દ્વારા વસ્તુ બનાવી તેનું વેચાણ કરી સખીમંડળની બહેનો આર્થિક રીતે મજબૂત બનશે:જયેશભાઇ રાદડીયા રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ માનવ ગરીમા … Read More

कृष्णं वन्दे जगद्गुरुम्

कृष्ण जन्माष्टमी के अवसर पर विशेष ‘कृष्ण’ यह नाम स्वयं में ही विलक्षण है. इसका एक प्रचलित अर्थ रंग का बोधक है और काला या श्यामल रंग बताता है पर … Read More