દ્વારકા જગત મંદિર ઇતિહાસ માં પહેલી વખત જન્માષ્ટમી પર બંધ રહેશે.

દ્વારકા,૦૬ ઓગસ્ટ ૨૦૨૦:કોરોનાની મહામારી ને અનુસંધાને દ્વારકા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે, આગામી જન્માષ્ટમી ઉત્સવ ને ધ્યાને લઇ ને દ્વારકા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં … Read More

ભારતીય રેલ્વે દ્વારા ગુડ્ઝ ટ્રાફિકને પ્રોત્સાહન આપવા વિવિધ નવી યોજનાઓની શરૂઆત

અમદાવાદ, ૦૬ ઓગસ્ટ ૨૦૨૦:માલ ભાડાને પ્રોત્સાહન આપવાનો ભારતીય રેલ્વેના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલના ઊર્જાસભર નેતૃત્વ અને કાર્યક્ષમ માર્ગદર્શન હેઠળ ઝોનલ હેડક્વાર્ટર અને વિભાગીય … Read More

અમદાવાદ મંડળ ને મળ્યું ભારતીય રેલ્વે નું સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રીક

અમદાવાદ, ૦૬ ઓગસ્ટ ૨૦૨૦:ભારત સરકાર ની મેક ઇન ઈન્ડિયા યોજના અંતર્ગતપૂર્ણ રીતે દેશ માં બનેલું ભારતીય રેલ નું અત્યાર સુધીનું સર્વાધિક શક્તિશાળી રેલ એન્જિન WAG-12 ત્રણ દિવસ માટે અમદાવાદ મંડળ … Read More

अहमदाबाद मण्डल को मिला भारतीय रेल का सबसे शक्तिशाली इलैक्ट्रिक इंजिन

 अहमदाबाद,06 अगस्त, 2020:भारत सरकार की ‘मेक इन इण्डिया’ योजना के तहत पूरी तरह देश में बना भारतीय रेल का अब तक का सर्वाधिक शक्तिशाली रेल इंजिन WAG-12 तीन दिनों के … Read More

भारतीय रेलवे द्वारा माल यातायात को प्रोत्साहन के लिए विभिन्न नवीन योजनाओं की शुरुआत

अहमदाबाद,06अगस्त 2020 माल ढुलाई को बढ़ावा देने के भारतीय रेलवे के उद्देश्य की पूर्ति के लिए पश्चिम रेलवे के महाप्रबंधक श्री आलोक कंसल के ऊर्जावान नेतृत्व और कुशल मार्गदर्शन में … Read More

ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી

મહેસાણાના ઉંઝામાં ૩૬૦ આવાસોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રી આવાસ … Read More

જૂનાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

મહાનગરોમાં ઘન કચરાના સેગ્રીગેશનથી વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિ દ્વારા નિકાલ અને સસ્તી ઊર્જા ઉત્પાદન માટે મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ જૂનાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત વિડીયો … Read More

૦૭મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રીના વરદહસ્તે એમના નિવાસસ્થાને યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરાશે

સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરાશે આવતીકાલ તા. ૦૭મી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે એમના નિવાસસ્થાને કાર્યક્રમ યોજાશે રાજયના … Read More

फैक्ट’ में जुलाई 2020 के दौरान 24016 एमटी उर्वरक का रिकॉर्ड उत्पादन

06 AUG 2020 by PIB Delhi रसायन एवं उर्वरक मंत्रालय के अधीनस्‍थ सार्वजनिक उपक्रम (पीएसयू) ‘फर्टिलाइजर्स एंड केमिकल्स त्रावणकोर लिमिटेड (फैक्ट)’ उल्‍लेखनीय बदलाव के पथ पर निरंतर अग्रसर है। यही नहीं, इसकी बदौलत फैक्ट … Read More

મુખ્યમંત્રીશ્રી શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આપ્યા આદેશ

ગાંધીનગર, ૦૬ઓગસ્ટ:મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આદેશો આપ્યા છેતેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ … Read More