પ્રધાનમંત્રીએ દીપડાની વધતી વસ્તી પર ખુશી વ્યક્ત કરી

22 DEC 2020 by PIB Ahmedabad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં દીપડાની વધતી વસ્તી અંગે ખુશી વ્યક્ત કરી છે અને પશુ સંરક્ષણ માટે કામ કરી રહેલા તમામ લોકોને અભિનંદન આપ્યા … Read More

प्रधानमंत्री वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से 22 दिसंबर को सुबह 11 बजे अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के शताब्दी समारोह को संबोधित करेंगे।

प्रधानमंत्री 22 दिसंबर को अलीगढ़ मुस्लिम विश्‍वविद्यालय के शताब्दी समारोह को संबोधित करेंगे by PIB Delhi: प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से 22 दिसंबर, 2020 को सुबह … Read More

प्रधानमंत्री आईआईएसएफ 2020 में उद्घाटन भाषण देंगे

by PIB Delhi: प्रधानमंत्री श्री नरेन्द्र मोदी 22 दिसंबर की शाम 4.30 बजे वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से भारतीय अंतर्राष्ट्रीय विज्ञान महोत्सव (आईआईएसएफ) में उद्घाटन भाषण देंगे। इस अवसर पर … Read More

देश धन और उद्यम निर्माताओं के साथ है: प्रधानमंत्री

प्रधानमंत्री ने एसोचैम स्थापना सप्ताह 2020 को संबोधित किया देश धन और उद्यम निर्माताओं के साथ है: पीएम लोगों की भावना ‘भारत क्यों’ से बदलकर ‘भारत क्यों नहीं’ हो गयी … Read More

प्रधानमंत्री ने मध्यप्रदेश के किसानों को संबोधित करते हुए क्या बोले किसान आंदोलन और कृषि बिल पर जानिए पूरी खबर..

दिल्ली, 18 दिसंबर: भारत की कृषि, भारत का किसान, अब और पिछड़ेपन में नहीं रह सकता। दुनिया के बड़े-बड़े देशों के किसानों को जो आधुनिक सुविधा उपलब्ध है, वो सुविधा … Read More

જાણો.. ભારત- બાંગ્લાદેશ શિખર સંમેલનમાં ક્યાં ક્યાં સેકટરમાં થયું એમઓયુ કરાર પર હસ્તાક્ષર ?

ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુઅલ શિખર સંમેલન દરમિયાન હસ્તાક્ષર કરાયેલા એમઓયુ / કરારની સૂચિ by PIB Ahmedabad ક્રમાંક એમઓયુ / કરાર ભારત તરફથી આદાન-પ્રદાન બાંગ્લાદેશ તરફથી આદાન-પ્રદાન 1. હાઇડ્રોકાર્બન સેક્ટરમાં સહકાર પરની સમજણનું … Read More

કચ્છની ધરા પર વિકાસના ત્રણ નૂતન સીમા ચિન્હોનો શિલાન્યાસ

વડાપ્રધાનશ્રીના હસ્તે તમામ પ્રોજેકટનું વર્ચ્યુઅલ શિલાન્યાસ ખાવડા ખાતે “હાઇબ્રીડ રિન્યુઅલ એનર્જી પાર્ક” અને માંડવી ખાતે “ડિસેલીનેશન પ્લાન્ટ”નું શિલાન્યાસ સરહદ ડેરીના પેકેજીંગ પ્લાન્ટના શુભારંભ થકી ગુજરાતની શ્વેતક્રાંતિમાં છલાંગ કચ્છમાં ૭0 હજાર … Read More

ભુજ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગેવાનોએ સ્વાગત કર્યું હતું.

ભુજ, ૧૫ ડિસેમ્બર: ભુજ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના મુખ્ય  સચિવશ્રી  અનિલ મુકીમ,   એર કોમોડોરશ્રી મલુક સિંઘ (વી.એસ.એમ.) ડી.જી.પી. શ્રી આશિષ ભાટિયા, કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું … Read More

પ્રધાનમંત્રીએ 2001ના સંસદના હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દિલ્લી, ૧૩ ડિસેમ્બર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ પરના હુમલામાં શહીદ થનારા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “આપણે 2001માં એ દિવસે આપણી સંસદ પર થયેલા કાયરતાપૂર્ણ … Read More

ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું, અંગ્રેજોના સમયમાં જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપની આખા દેશના … Read More