જામનગરમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન દ્વારા શિક્ષકદિન ઉજવાયો

સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય રાઘવજીભાઇના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનીત કરાયા અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૫ સપ્ટેમ્બર,જામનગર:ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિપર પ્રતિવર્ષ ઉજવાતા શિક્ષકદિનની આજે પણ ઉજવણી કરવામાં આવી … Read More

જામનગર એસ.ટી.વિભાગના ૧૨ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રાજયમાં એસ.ટી.ના કર્મચારીના કોરોનાના ટેસ્ટ કરવાની પ્રથમ ઘટના જામનગર એસટી ડિવિઝનના 348 કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા 12 કર્મચારીઓ કોરોના પોઝીટીવ અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૫ સપ્ટેમ્બર,જામનગરમાં કોરોનાને લઇને … Read More

જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટ સામે હાઇકોર્ટમાં જવા વિપક્ષ ની ત્યારી…

મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટના વહીવટની સામે પૂર્વ વિરોધપક્ષના નેતા અસ્લમખલીજી દ્વારા ધરાણા પ્રદર્શન નાણાકીય વહીવટ અને જનરલ બોર્ડમાં ખોટા જવાબો સામે તપાસની માંગ: ચીફ એકાઉન્ટન્ટના પ્રશ્ર્ને હાઇકોર્ટના દરવાજા ખખડાવવાની ચિમકી અહેવાલ: … Read More

રિવાબા રવિન્દ્ર જાડેજા એ કઈ રીતે કરી જન્મદિવસ ઉજવણી જાણો…

રિપોર્ટ:જગત રાવલ, જામનગર ૦૫ સપ્ટેમ્બર:ભારતીય ક્રિકેટ ટીમ ના ઓલ રાઉન્ડર ખેલાડી અને જામનગરના વતની રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જેવો પ્રદેશ કરણીસેના ના આગેવાન પણ છે આજે રિવાબા જાડેજા નો … Read More

જામનગરના હડિયાણા ગામે કોરોનાના ને લઈ પોલીસનું સઘન ચેકીંગ હાથ ધરાયુ…

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૫ સપ્ટેમ્બર,જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે કોરોના ના કેસ થતા જોડિયા પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીગ કરવામાં આવ્યું હતુંસતત દેશ ભરમાં કોરોના વાઇરસ ની ભયંકર … Read More

સાંસદ પૂનમબેનના પ્રયાસો સફળ જામનગર મુંબઇ વચ્ચેની ફ્લાઇટ બંધ કરવાનો નિર્ણય પરત ખેંચાયો

સંસદસભ્ય પૂનમબેનમાડમના પ્રયાસો સફળ રહેતા જામનગર મુંબઇ વચ્ચેની ફ્લાઇટ હવે બંધ નહી થાય કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમએ એ રજુઆત કરતા જામનગર-મુંબઇ ફ્લાઇટ રાબેતા મુજબ ઉડશે અને બંધ … Read More

જાયન્ટ્સ ગ્રુપ વેસ્ટ અને કર્મા ફાઉન્ડેશન દ્વારા રાશન કીટ નું વિતરણ કરાયું

અહેવાલ:જગત રાવલ , જામનગર જામનગર,૦૪ સપ્ટેમ્બર:જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ અને અમદાવાદ ની સેવાભાવી સંસ્થા કર્મા ફાઉન્ડેશન દ્વારા જામનગરના વોર્ડ ૫ ના અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો ને રાશન કીટ … Read More

જામનગરમાં સંજીવની રથનો પ્રારંભ લોકોને મળશે ૨૪ કલાક ઘરબેઠા આરોગ્ય સુવિધાઓ

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૪ સપ્ટેમ્બર,જામનગર શહેરમાં કોરોના સંક્રમણ સામે તંત્ર દ્વારા જાણે પૂરજોશમાં લડત લડવામાં આવી રહી છે. જામનગર શહેરના હોમઆઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે મહાનગરપાલિકા દ્વારા આજે સ્પેશ્યલ … Read More

જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે કુલ ૧૨૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે

જામનગરની કોવિડ હોસ્પિટલ માટે લેવાયા અનેક નિર્ણયો જી.જી. હોસ્પિટલ ખાતે કુલ ૧૨૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે ખાસ પેશન્ટ એટેન્ડન્ટની નિમણૂક કરાશે દર્દીના ડિસ્ચાર્જ અંગે અગાઉથી પરિવારને જાણ કરાશે દર્દીના સગા … Read More

જામનગરના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરીજનો મહત્વપૂર્ણ સમાચાર શુ છે જાણો…

રિપોર્ટ:જગત રાવલ , જામનગર ૦૩ સપ્ટેમ્બર,જામનગરની આજ ની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ની મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં જામનગર શહેર મધ્યમાં આવેલું રાજાશાહી સમયનું રણમલ તળાવ લોકડાઉન બાદ 5 માસ … Read More