ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન સામે રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર

રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન સામે ઉદાર સહાય પેકેજથી પડખે ઉભી રહેતી રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ વિધાન ગૃહમાં જાહેર કર્યું રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ … Read More

સંસદમાં ખેડૂતોના કૃષિ સેવા બિલ, 2020 પસાર કરવામાં આવ્યા

સંસદમાં ખેડૂતોના ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020 તથા કિંમતની ખાતરી પર ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 પસાર કરવામાં આવ્યા … Read More

प्रधानमंत्री ने किसानों को बधाई दी

संसद में कृषि संबंधित विधेयकों के पारित होने पर प्रधानमंत्री ने किसानों को बधाई दी 20 SEP 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने संसद में कृषि संबंधित … Read More

दिल्ली में पराली से सीधे खेत में बनाई जाएगी खाद: गोपाल राय

– पर्यावरण मंत्री गोपाल राय ने भारतीय कृषि अनुसंधान संस्थान पूसा की तरफ से पराली से खेत में खाद बनाने की विकसित की गई तकनीक (बाॅयो डी-कंपोजर) का डेमोस्ट्रेशन देखा … Read More

રાજ્યના ખેડૂતોને જરૂરી તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ

ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સામે “સાત પગલાં ખેડૂત કલ્યાણના”, મુખ્યમંત્રી કિસાન સહાય જેવી અનેકવિધ ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ અમલી : છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી રૂપિયા ૧૫,૦૦૦ કરોડના … Read More

પરેશભાઈ ધાનાણી અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલા નુકશાન અંગે ખેડૂતોની વેદના જાણી હતી.

૦૫ સપ્ટેમ્બર,,અમરેલી:વિપક્ષનેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ, ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુંમર તથા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત સહિતના આગેવાનોએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાકીયા તથા ભાડ ગામે અતિવૃષ્ટિના કારણે ખેતીમાં … Read More

સત્તાના મદમાં ભાન ભુલેલ સરકાર તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ:પરેશ ધાનાણી

• સત્તાના મદમાં ભાન ભુલેલ ભાજપ સરકારે તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ.• ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા.• વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના ૨૫ … Read More

નેશનલ હાઇવે લગત ખેડુતોના પ્રશ્ર્નોના સુખદ ઉકેલ માટે દ્વારકામાં તાકીદની મીટીંગ યોજતા સાંસદ પૂનમબેન માડમ

અહેવાલ:જગત રાવલ, જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ને લગત ખેડૂતોના પ્રશ્ર્નો માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંસદસભ્ય પૂનમબેન માડમએ તાકીદની વિસ્તૃત મીટીંગ યોજી ખેડૂતોના પ્રશ્ર્નો ના સુખદ … Read More

ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ સહાયદરે વિતરણ કરવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગરઃ- સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ માં ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ(સોલાર લાઈટ ટ્રેપ) સહાયદરે વિતરણ કરવાની યોજના મંજુર કરવામાં  આવી છે. સોલાર લાઈટ ટ્રેપ … Read More

રાજયમાં થયેલા વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે SDRFના ધોરણે સહાય ચુકવાશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ખેડૂત હિતકારી મહત્વપૂર્ણ નિર્ણય કૃષિ મંત્રીશ્રીએ મંત્રીમંડળના કિસાન હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરી ખેડૂતો ગરેમાર્ગે ન દોરાય સરકાર ભૂતકાળની જેમ જ આ વર્ષે પણ … Read More