કોરોના યોદ્ધા દિવ્યાબેન કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પૂર્વવત ફરજ પર જોડાયા

સિવિલના સ્ટાફ નર્સ દિવ્યાબેન બામણે ૧૧ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૬ સપ્ટેમ્બર: નવી સિવિલના ઘણાં કોરોનાયોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ … Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ વિદ્યાર્થી હિતલક્ષી મહત્વનો નિર્ણય

રાજ્યમાં પ્રવર્તિ રહેલ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસના માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું હિતાવહરહેશે નહીં – શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહેવાલ: દિલીપ … Read More

કોરોના કાળમાં પણ જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની અવિરત કામગીરી

લોકડાઉનથી લઈ અત્યાર સુધીમાં ઓર્થોપેડિક વિભાગ દ્વારા કુલ ૧૬,૦૯૨ નોનકોવિડ ઓર્થો સર્જરી કરાઈ ખાનગી હોસ્પિટલે ના પાડી પણ જી.જી.હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરી મારી તકલીફ દૂર કરવામાં આવી:અમિનાબેન સમા સંકલન: દિવ્યા … Read More

કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય:ડૉ. મનિષ એમ. દોશી

માનનીય મુખ્યમંત્રીને શૈક્ષણિક વ્યવસ્થા માટે ડૉ. મનિષ એમ. દોશીનો પત્ર કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય અને અવઢવની પરિસ્થિતિના ઉકેલ માટે પગલા ભરવા બાબત. અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીની … Read More

રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટ જિલ્લાના એવા ગામો  જે   પ્રેરણાનો રાહ ચીંધે છે રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના સંક્રમણને  કાબૂમાં લેવા ડોર ટુ … Read More

कोविड-19:पिछले 24 घंटों के दौरान महाराष्ट्र में सबसे अधिक 391 मौतें हुई हैं

कोविड-19 पर अपडेट भारत में बड़ी संख्या में लगातार ठीक हो रहे हैं रोगी ठीक होने वाले रोगियों की कुल संख्या 37 लाख से अधिक हुई हर रोज ठीक होने … Read More

પ્રધાનમંત્રીશ્રી ના આગામી ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે સયાજી હોસ્પિટલમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ

પ્રધાનમંત્રીશ્રી ના આગામી ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે નર્મદા વિકાસ મંત્રીશ્રીએ સયાજી હોસ્પિટલમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ કરાવ્યો ઉઘાડ નીકળે એટલે સયાજી હોસ્પિટલ પરિસરના આંતરિક રસ્તાઓનું સમારકામ હાથ ધરવા આપી સૂચના … Read More

વેન્ટિલેટર પરના દર્દીને ૨૪ કલાકમાં ૩૬ હજાર લીટર ઓક્સિજન વાયુ સ્વરૂપે અપાય છે

રાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮ કરોડ લીટર પ્રાણવાયુ વેન્ટિલેટર પરના દર્દીને ૨૪ કલાકમાં ૩૬ હજાર લીટર ઓક્સિજન વાયુ સ્વરૂપે અપાય છે  PDU ખાતે ૧૧૦૧૦ પ્રવાહી લીટરની ૧ અને … Read More

બંટી ઔર બબલી-2’નું શૂટિંગ પૂર્ણ,ક્લિક કરી જાણો કોરોનાકાળમાં કલાકારોનો કેવો રહ્યો અનુભવ?

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૨ સપ્ટેમ્બર:કોરોનાકાળ વચ્ચે સૈફઅલી ખાન,રાની મુખર્જી,સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર ફિલ્મ બંટી ઓર બબલી-2નું શૂટિંગ પૂર્ણ થયુ છે.કોરોનાને ધ્યાને રાખીને આ ફિલ્મ માટે નિર્માતાઓએ આઉટડોરને બદલે ઈનડોર શૂટિંગ કર્યુ. … Read More

કામરેજ તાલુકાના વેલંજાથી જનજાગૃતિ કેળવવા કોવિડ-૧૯ વિજય રથનું પ્રસ્થાન કરાયું

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૧ સપ્ટેમ્બર: કોરોના જનજાગૃતિના હેતુથી કોવિડ-૧૯ વિજય રથનું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજાથી સરપંચશ્રી રાહુલભાઈ સોલંકીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું. કોરોના સામેની … Read More