હિંમતભાઈની હિંમતે કોરોનાને હરાવ્યો
સુરત:બુધવાર: સુરત ખાતે રહેતા હિંમતભાઇની હિંમતે કોરોનાને હરાવી આજે સામાન્ય જીવન શરૂ કર્યુ છે. ઘટનાની વિગત એવી છે કે, હિમંતભાઇનો તા.૧લી જુલાઈએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નવી સિવિલની કોવિડ … Read More
સુરત:બુધવાર: સુરત ખાતે રહેતા હિંમતભાઇની હિંમતે કોરોનાને હરાવી આજે સામાન્ય જીવન શરૂ કર્યુ છે. ઘટનાની વિગત એવી છે કે, હિમંતભાઇનો તા.૧લી જુલાઈએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નવી સિવિલની કોવિડ … Read More
માત્ર ૬૫૦ ગ્રામ વજન સાથે જન્મેલી બાળકીને ૫૩ દિવસની સારવાર બાદ જીવનદાન મળ્યુ. કાંગારૂ મધર કેર દ્વારા બાળકી માતાનો સ્નેહ અને હુંફ મેળવતી રહી… ૭માં માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં … Read More
પેટમાં નાળિયેર કદની ગાંઠની સર્જરીથી શિવમ બન્યો પીડામુક્ત સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા “મેસેન્ટ્રિક સિસ્ટ” ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી સંકલનઃ રાહુલ પટેલ બનાસકાંઠાના ડીસા તાલુકાના ત્રણ … Read More
ડૉ.હિતેશ પટેલ દર્દી નારાયણની સેવા કરી પિતૃસંસ્થાનુ ૠણ અદા કરી રહ્યા છે સંકલન:અમિતસિંહ ચૌહાણ સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે.. હું આજે સફળતાના જે કંઈપણ મૂકામે છું તે સિવિલ હોસ્પિટલના … Read More
મોઢાના ભાગમાં લીંબુ જેટલા કદની રક્તવાહિનીની ગાંઠને સિવિલ પીડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા શસ્ત્રક્રિયા કરી દૂર કરવામા આવી. અતિ દુર્લભ ગણાતી જીભની હિમેન્જીયોમાની સફળતાપુર્વક સર્જરી કરાઇ… અમદાવાદના શાહીવાગ વિસ્તારના ઉષાબેન પટણીની … Read More
આંગળીના ટેરવે ઓક્સિજનનું પ્રમાણ માપવું શકય શરીરમાં ઓક્સિજનના પ્રમાણની પૃષ્ટિ કરવા Spo2 મશીન અસરકારક માનવીનું જીવન ઓક્સિજન વિના શક્ય નથી. જો મગજ અને હ્રદયને સતત ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન … Read More
પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર ચિરાગ સંકલ્પબધ્ધ ડૉ. ચિરાગ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. ચિરાગ સામાન્ય … Read More
સિવિલ હોસ્પિટલના સ્ટાર ઓફ ઘી મન્થ એવોર્ડ ડૉ. રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત ૧૬ જુલાઈ,અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડેડિકેટેડ … Read More
લોકડાઉન દરમિયાન સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો દ્વારા ૧૩ વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી “અનલોક” કરાયો.. કોરોનાકાળની વચ્ચે સિવિલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા ૮૦૭ જેટલી નોન કોવિડ સર્જરીની અભૂતપુર્વ સિધ્ધી.. ઓક્સીપીટોસર્વાઇકલ ફ્યુઝન સર્જરી … Read More
કોરોના સંલગ્ન સારવાર પધ્ધતિ અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી અમદાવાદ,૧૪ જુલાઈ ૨૦૨૦ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદીની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતની કોરોના સારવાર સાથે જોડાયેલ હોસ્પિટલના … Read More