હિંમતભાઈની હિંમતે કોરોનાને હરાવ્યો

સુરત:બુધવાર: સુરત ખાતે રહેતા હિંમતભાઇની હિંમતે કોરોનાને હરાવી આજે સામાન્ય જીવન શરૂ કર્યુ છે. ઘટનાની વિગત એવી છે કે, હિમંતભાઇનો તા.૧લી જુલાઈએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નવી સિવિલની કોવિડ … Read More

૭ મહિના અને ૬૫૦ ગ્રામની જન્મેલી નવજાત શિશુ ને નવજીવન આપ્યું સિવિલ તબીબોની ટીમ

માત્ર ૬૫૦ ગ્રામ વજન સાથે જન્મેલી બાળકીને ૫૩ દિવસની સારવાર બાદ જીવનદાન મળ્યુ. કાંગારૂ મધર કેર દ્વારા બાળકી માતાનો સ્નેહ અને હુંફ મેળવતી રહી… ૭માં માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં … Read More

શિવમ માટે સિવિલના તબીબો અમને”શિવ”ના રૂપમાં દેખાય છે:શિવમના પિતા

પેટમાં નાળિયેર કદની ગાંઠની સર્જરીથી શિવમ બન્યો પીડામુક્ત સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા “મેસેન્ટ્રિક સિસ્ટ” ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી સંકલનઃ રાહુલ પટેલ બનાસકાંઠાના ડીસા તાલુકાના ત્રણ … Read More

ઓસ્ટ્રેલિયાના નાગરિક બની ચૂકેલા અમદાવાદી ડૉક્ટર હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે

ડૉ.હિતેશ પટેલ દર્દી નારાયણની સેવા કરી પિતૃસંસ્થાનુ ૠણ અદા કરી રહ્યા છે સંકલન:અમિતસિંહ ચૌહાણ સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે.. હું આજે સફળતાના જે કંઈપણ મૂકામે છું તે સિવિલ હોસ્પિટલના … Read More

૮ મહિનાની ઋષિકા હવે સરળતાથી સ્તનપાન કરી શકશે…

મોઢાના ભાગમાં લીંબુ જેટલા કદની રક્તવાહિનીની ગાંઠને સિવિલ પીડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા શસ્ત્રક્રિયા કરી દૂર કરવામા આવી. અતિ દુર્લભ ગણાતી જીભની હિમેન્જીયોમાની સફળતાપુર્વક સર્જરી કરાઇ… અમદાવાદના શાહીવાગ વિસ્તારના ઉષાબેન પટણીની … Read More

સામાન્ય રીતે દિવસમાં એક થી બે વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવું જોઈએ : ડૉ.અનિષા ચોકસી

આંગળીના ટેરવે ઓક્સિજનનું પ્રમાણ માપવું શકય શરીરમાં ઓક્સિજનના પ્રમાણની પૃષ્ટિ કરવા Spo2 મશીન અસરકારક માનવીનું જીવન ઓક્સિજન વિના શક્ય નથી. જો મગજ અને હ્રદયને સતત ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન … Read More

ડૉ. ચિરાગ પટેલે માનસિક રીતે ‘પોઝિટીવ’ રહી કોરોનાને ‘નેગેટીવ’ કર્યો

પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર ચિરાગ સંકલ્પબધ્ધ ડૉ. ચિરાગ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. ચિરાગ સામાન્ય … Read More

ડૉ.રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત

સિવિલ હોસ્પિટલના સ્ટાર ઓફ ઘી મન્થ એવોર્ડ ડૉ. રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત ૧૬ જુલાઈ,અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડેડિકેટેડ … Read More

સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો ૧૩ વર્ષીય મુકેશને પીડામાંથી “અનલોક” કર્યા

લોકડાઉન દરમિયાન સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો દ્વારા ૧૩ વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી “અનલોક” કરાયો.. કોરોનાકાળની વચ્ચે સિવિલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા ૮૦૭ જેટલી નોન કોવિડ સર્જરીની અભૂતપુર્વ સિધ્ધી.. ઓક્સીપીટોસર્વાઇકલ ફ્યુઝન સર્જરી … Read More

અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં કોરોનાગ્રસ્તની સારવાર કરતા તબીબો માટે વેબીનાર યોજાયો

કોરોના સંલગ્ન સારવાર પધ્ધતિ અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી અમદાવાદ,૧૪ જુલાઈ ૨૦૨૦ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદીની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતની કોરોના સારવાર સાથે જોડાયેલ હોસ્પિટલના … Read More