पश्चिम रेलवे द्वारा अहमदाबाद होकर गुजरने वाली 5 जोड़ी ट्रेनों में जोड़े जायेंगे अतिरिक्त कोच

पश्चिम रेलवे द्वारा अहमदाबाद होकर गुजरने वाली 5 जोड़ी ट्रेनों में जोड़े जायेंगे अस्‍थायी तौर पर अतिरिक्त कोच अहमदाबाद, 29 जनवरी: यात्रियों की सुविधा के लिए और अतिरिक्त संख्या के … Read More

અમદાવાદ થી પસાર થતી કઈ 9 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવામાં આવ્યા ?જાણો વિગત…..

અમદાવાદ, ૨૮ જાન્યુઆરી: મુસાફરોની સગવડ અને વધારાની ભીડને સમાવવા ભારતીય રેલ્વેના વિવિધ સ્થળો વચ્ચે ચલાવવામા આવી રહેલી 9 જોડી સ્પેશિયલ ટ્રેનોને વધારાનાં ફેરા સાથે વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ … Read More

अहमदाबाद होकर गुजरने वाली 9 जोड़ी विशेष ट्रेनों के फेरे विस्तारित,बुकिंग 29 जनवरी से

अहमदाबाद, 28 जनवरी: यात्रियों की सुविधा एवं अतिरिक्‍त संख्या के समायोजन हेतु पश्चिम रेलवे द्वारा भारतीय रेल के विभिन्न गंतव्यों के बीच चलाई जा रही 09 स्पेशल ट्रेनों को अतिरक्त … Read More

અમદાવાદ ડિવિજન પર ગણતંત્ર દિવસનો સમારોહ સંપન્ન

 પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિજન પર 72મો ગણતંત્ર દિવસ સમારોહ મનાવવામાં આવ્યો. અમદાવાદ ડિવિજનના ડીઆરએમ શ્રી દીપક કુમાર ઝાએ સાબરમતીના એડોએસએ ક્રિકેટ ગ્રાઉંડ પર આયોજિત કાર્યક્ર્મમાં ધ્વજવંદન કર્યું અને રેલ્વે સુરક્ષા … Read More

पश्चिम रेलवे के अहमदाबाद मंडल में 72 वां गणतंत्र दिवस समारोह पूर्वक मनाया गया।

अहमदाबाद मंडल में गणतंत्र दिवस समारोह पूर्वक सम्पन्न   अहमदाबाद, 27 जनवरी: अहमदाबाद मण्डल के डीआरएम श्री दीपक कुमार झा ने साबरमती के एडीएसए क्रिकेट ग्राउंड पर आयोजित एक कार्यक्रम में … Read More

હવે આ તમામ ટ્રેનો મણીનગર સ્ટેશન પર રોકાશે,જાણો સંપૂર્ણ સમાચાર ..

અમદાવાદ થઈને ચાલવાવાળી સાબરમતી તથા મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી સ્પેશિયલ ટ્રેન મણિનગર સ્ટેશન પર રોકશે. અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – … Read More

अब मणिनगर स्टेशन पर रुकेंगी ये सब ट्रेनें, जानिए पूरी ख़बर..

अहमदाबाद से चलने वाली साबरमती एंव मुंबई सेंट्रल-अहमदाबाद कर्णावती स्पेशल ट्रेने मणिनगर स्टेशन पर रुकेगी| अहमदाबाद, 27 जनवरी: पश्चिमी रेलवे द्वारा यात्रियों की सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद-दरभंगा,अहमदाबाद-वाराणसी … Read More

અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ/પાર્સલ સેવાની શરૂઆત

મુસાફરો સીધા એપ તથા વેબસાઇટના માધ્યમથી લગેજ બૂક કરી શકશે લગેજની ઓનલાઇન ટ્રેકિંગ થશે અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ/પાર્સલ સેવાની … Read More

अहमदाबाद स्टेशन पर भारतीय रेलवे की पहली “डोर टू डोर” लगेज़/पार्सल सेवा की शुरुआत

यात्री सीधे ऐप और वेबसाईट के माध्यम से लगेज़ बुक कर सकेंगे लगेज़ की ऑनलाइन ट्रैकिंग होगी| अहमदाबाद, 27 जनवरी: पश्चिम रेलवे के अहमदाबाद स्टेशन पर भारतीय रेलवे की पहली “एंड … Read More

અમદાવાદથી પસાર થતી સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તરણ

અમદાવાદ,૨૦જાન્યુઆરી:રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ – યસવંતપુર, ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર, ગાંધીધામ – વિશાખાપટ્ટનમ, જોધપુર – કેએસઆર બેંગ્લોર, યસવંતપુર – જયપુર અને અજમેર તથા મૈસુર વચ્ચે દોડતી ટ્રેનોને વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ ઉપરોક્ત વિસ્તૃત ટ્રેનોની વિગતો નીચે આપેલ છે:- ટ્રેન નંબર 06501 અમદાવાદ – યસવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (દર મંગળવાર) 02 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06502 યસવંતપુર- અમદાવાદ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 31 જાન્યુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (દર મંગળવાર) ને 02 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર-ગાંધીધામ વિશેષ સાપ્તાહિક (દર શનિવારે) 30 જાન્યુઆરીથી 27 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નં. 08502 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 07 ફેબ્રુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 08501 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ સ્પેશિયલ (ગુરુવાર દીઠ) 04 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લુરુ – જોધપુર સ્પેશિયલ દ્વિસાપ્તાહિક (બુધવાર અને સોમવાર દીઠ) 27 જાન્યુઆરીથી 31 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (શનિવાર અને ગુરુવાર દીઠ) 30 જાન્યુઆરીથી 3 એપ્રિલ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06210 મૈસૂર-અજમેર સ્પેશિયલ દ્વિ-સાપ્તાહિક (મંગળવાર અને ગુરુવાર દીઠ) 28 જાન્યુઆરી થી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર વિશેષ દ્વિ-સાપ્તાહિક (શુક્રવાર અને રવિવાર દીઠ) 31 જાન્યુઆરીથી 2 એપ્રિલ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06521 યસવંતપુર – જયપુર ફેસ્ટીવલ સ્પેશિયલ સાપ્તાહિક (ગુરુવાર દીઠ) 28 જાન્યુઆરીથી 25 માર્ચ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે તેવી જ રીતે ટ્રેન નંબર 06522 જયપુરથી વધારી દેવામાં આવી છે – યસવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (શનિવાર દીઠ) 30 જાન્યુઆરીથી 27 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગલુરુ – અજમેર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (શુક્રવાર દીઠ) 29 જાન્યુઆરીથી 26 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06206 અજમેર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (સોમવારે દીઠ) 01 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગલુરુ – જોધપુર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 31 જાન્યુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06533 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (બુધવારે દીઠ) 3 ફેબ્રુઆરીથી  31  માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. આ પણ … Read More