ગીર-બરડા-આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી-ભરવાડ-ચારણ જાતિના અનૂસુચિત જનજાતિના સાચા લાભાર્થી નક્કી કરવા કમિશનની રચના કરાશે

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકનો મહત્વપૂર્ણ નિર્ણય :- ગીર-બરડા-આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી-ભરવાડ-ચારણ જાતિના અનૂસુચિત જનજાતિના સાચા લાભાર્થી નક્કી કરવા કમિશનની રચના કરાશે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ-જિલ્લા અદાલતના બે … Read More

રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પ આગામી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવામાં આવી:ઊર્જા મંત્રીશ્રી

કોરોના મહામારીને પગલે રાજ્યનું અર્થતંત્ર ગતિશીલ રાખવા ગુજરાત આત્મનિર્ભર પેકેજઅન્વયે વિવિધ પોલિસીઓની પૂર્ણ થતી અવધિ લંબાવવા મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂર્ણ થતી ગુજરાત સોલાર પાવર પોલિસી-ર૦૧પનો લાભ હવે સોલાર … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ના ૭૮૩ નવા દર્દીઓ નોંધાયા પ૬૯ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૦૮ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૭૮૩ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ પ૬૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૩૩,૮૬૪ ટેરટ કરવામાં … Read More

ડાકોર-દ્વારકાનો અદ્યતન વિકાસ વારાણસી-ગંગાઘાટની પેટ્રન પર કરવાના આયોજનનું પ્રેરક સૂચન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી સમીક્ષા બેઠક-: રાજ્યના યાત્રાધામોના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રીશ્રીનું સૂચન :-……યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો હોલિસ્ટીક એપ્રોચ અપનાવી યાત્રાધામ વિકાસ કામો કરવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન … Read More

સારું છે ને ?… બધુ જ સારું થઈ જશે”…કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આ શબ્દો હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે….

HIV પોઝિટીવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા ઝંખનાબેન શાહે ઉક્ત શબ્દો દ્વારા પ્રોત્સાહિત થઈ માત્ર ૭ દિવસમાં કોરોનાને આપી મ્હાત અમદાવાદ, ૦૮ જુલાઈ ૨૦૨૦ જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીને પૂછવામાં આવે કે તમને સારું … Read More

मुख्यमंत्री अरविंद केजरीवाल ने स्वास्थ्य सचिव से मांगी कोविड-19 से हुईं मौतों की वजह की विस्तृत रिपोर्ट

मुख्यमंत्री अरविंद केजरीवाल ने स्वास्थ्य सचिव से मांगी कोविड-19 से हुईं मौतों की वजह की विस्तृत रिपोर्ट स्वास्थ्य सचिव को कोविड-19 से हो रही मौतों के पीछे की वजह और … Read More

કોરાના-19ની મહામારી દરમ્યાન સરકારના સહયોગ પર વેબીનાર યોજાયો

સમાજના દરેક વર્ગના લોકો કોરોના વિશે નાની-મોટી ભૂમિકા ભજવે છે – ર્ડા ધીરજ કાકડીયા 08 JUL 2020 by PIB Ahmedabad ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોક સંપર્ક બ્યુરો (આર.ઓ.બી.) … Read More

जामनगर में मेघ तांडव, जिले के अधिकांश डैम ऑवरफ्लो

जामनगर (गुजरात) 08 जुलाई 2020सौराष्ट्र में हो रही मूशलाधार बारिश से ज्यादातर डैम छलक गए हैं| खासकर जामनगर में पेयजल की आपूर्ति करने वाले दो डैम रणजीतसागर और ससोई डैम … Read More

પ્રધાનમંત્રી વારાણસી સ્થિત બિન સરકારી સંગઠનોના પ્રતિનિધીઓ સાથે આવતીકાલે વાર્તાલાપ કરશે

પ્રધાનમંત્રી સામાજિક સંસ્થાઓ દ્વારા લૉકડાઉન દરમિયાન કરવામાં આવેલા ખાદ્ય વિતરણ અને અન્ય સહાયતા કાર્યોને ચર્ચા દ્વારા દેશ સમક્ષ રજૂ કરશે 08 JUL 2020 by PIB Ahmedabad કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન વારાણસીના લોકો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા મુશ્કેલીના સમયમાં જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી તેમજ પોતાના વ્યક્તિગત પ્રયાસો દ્વારા તમામ જરૂરિયાતમંદ લોકોને સમયસર ભોજન ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીજી આવી સંસ્થાઓ અને તેમના પ્રતિનિધીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરશે અને તેમના અનુભવો તેમજ તેમણે લૉકડાઉનના સમય દરમિયાન કરેલા વિવિધ સામાજિક કાર્યોને ચર્ચા દ્વારા દેશ સમક્ષ રજૂ કરશે. લૉકડાઉનના સંપૂર્ણ સમયગાળા દરમિયાન વારાણસીમાં અલગ અલગ વિસ્તારો સાથે સંકળાયેલી 100થી વધુ સંસ્થાઓએ જિલ્લા વહીવટીતંત્રના ફુડ સેલના માધ્યમથી તેમજ વ્યક્તિગતરૂપે અંદાજે 20 લાખ ફુડ પેકેટ્સ અને 2 લાખથી વધુ સુકા કરિયાણાની કિટ્સનું વિતરણ કર્યું હતું. આ સંસ્થાઓ દ્વારા ભોજન વિતરણ ઉપરાંત સેનિટાઇઝર/ માસ્ક વિતરણ વગેરે કાર્યો પણ આ મહામારીને અટકાવવા માટે કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તમામ લોકોને ‘કોરોના યોદ્ધાઓ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. … Read More

धनबाद:टुंडी विधायक सहित कई 24 पत्रकार कोरोना पॉजिटिव

धनबाद,08 जुलाई 2020 । टुंडी विधायक मथुरा प्रसाद महतो सहित कई पत्रकारों की कोरोना जांच रिपोर्ट पॉजिटिव आई है। सभी को कोविड-19 अस्पताल में भर्ती कर लिया गया है। स्वास्थ्य … Read More