આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૦૨ નવા દર્દીઓ નોંધાયા ૬૦૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૩જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૦૨ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૭૦,૨૬૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૩૨,૨૬૮ … Read More

કોરોના મહામારીને કારણે ટિકિટો રદ થવાને પરિણામે પશ્ચિમ રેલવે દ્વારા 392 કરોડ રૂ. ના રિફંડની ચૂકવણી

કોરોના વાયરસ મહામારીના કારણે, ભારત સહિત પુરી દુનિયાના તમામ દેશ બહુ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. આ ઘાતકવાયરસને ફેલાવાને નિયંત્રીત કરવા માટે 22 માર્ચ 2020 થી તમામ યાત્રી ટ્રેનોની … Read More

પ્રધાનમંત્રીએ ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વાર્તાલાપ કર્યો

ગૂગલના CEOએ ભારતમાં મહામારી સામેની લડાઇમાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરીગૂગલના CEOએ પ્રધાનમંત્રીને ભારતમાં મોટાપાયે ગૂગલ દ્વારા રોકાણની યોજનાની વિગતો આપીટેકનોલોજીથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે: કૃષિ ક્ષેત્ર માટે AIમાં … Read More

આદર્શ નિવાસી કન્યા શાળા અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના ગાંધીનગરથી E લોકાર્પણ સંપન્ન

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૩ આદર્શ નિવાસી કન્યા શાળા-પાંચ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના ગાંધીનગરથી E લોકાર્પણ સંપન્ન રૂ. ૬૧.૭પ કરોડના ખર્ચે નવનિર્મિત સંકુલોમાં ૧ર૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભ્યાસ-આવાસની અદ્યતન સવલત … Read More

મહેસાણા જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લાના નાગરિકો માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોવિડ-૧૯ની સુચવેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનો અનુંરોધ કરતા રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમ જિલ્લામાં કોવિડના દર્દીઓનો મૃત્યુદર શૂન્ય કરવા તમામ પ્રયત્નો કરીએ- મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમ … Read More

વિશ્વના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ની બ્રાન્ડ ઇમેજ ઊભી કરે:મુખ્યમંત્રીશ્રીનું આહવાન

રાજ્યના ઊદ્યોગો કવોલિટી-માર્કેટીંગ-પ્રાઇસીંગમાં વિશ્વના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ની બ્રાન્ડ ઇમેજ ઊભી કરે:-મુખ્યમંત્રીશ્રીનું આહવાનમોરબીની છત્તર-મીતાણા GIDCમાં ૧ર૭ MSMEને પ્લોટ ફાળવણીનો ડ્રો દહેજ-સાયખામાં ૪૦ MLD ક્ષમતાના બે CETP પ્લાન્ટના ગાંધીનગરથી … Read More

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગરની મુલાકાતે

જામનગર શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણ ને લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે મિટિંગોનો દોર જામનગર,૧૩ જુલાઈ ૨૦૨૦ જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જતું હોવાથી અને લોકલ … Read More

આજે કાંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય પ્રબોધ રાવલની જન્મજયંતિ

૧૩ જુલાઈ , પ્રબોધ રાવલની જન્મ જયંતિ નિમિત્તે પ્રબોધ રાવલ મેમોરિયલ ટ્રસ્ટ મોટેરા અને ચેતન રાવલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પુષ્પાંજલિ આપવા માટે અન્ય લોકો પણ હાજર હતા … Read More

કોને…?? શા માટે…?? માર્યું જામનગર મહાનગરપાલિકા ની લાઈટ શાખા ને તાળું જાણો…

રિપોર્ટ:જગત રાવલ, જામનગર જામનગર મહાનગરપાલિકા ની લાઈટશાખા ને આજે જામનગર મહાનગરપાલિકા ના વિરોધપક્ષ ના નગરસેવકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. વિરોધપક્ષ ના પૂર્વ નેતા અસલમખીલજી અને અન્ય નગરસેવકો એ છેલ્લા … Read More

ક્વાલકોમ વેન્ચર્સની જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડના રોકાણની જાહેરાત

ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની મૂડીરોકાણ કરનારી પેટાકંપની ક્વાલકોમ વેન્ચર્સની જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડના રોકાણની જાહેરાત 5G અને વાયરલેસ ટેક્નોલોજીમાં વિશ્વમાં અનોખી ક્ષમતાઓ ધરાવતી કંપની ક્વાલકોમનું જિયોની પહેલને અનુમોદન ભારતીય ગ્રાહકો માટે એડ્વાન્સ પ્લેટફોર્મ તૈયાર … Read More