एकता की ताक़त णमोकार महामंत्र -राष्ट्रसन्त ललितप्रभ महाराज
दिगम्बर जैन अहमदाबाद युवा संघ डेज द्वारा आयोजित पाठ में जैन धर्म के सभी सम्प्रदायो ने मिलकर णमोकार महामंत्र का अखण्ड जाप किया*रचा एक अकल्पनीय इतिहास आचार्य श्री प्रसन्न सागर … Read More
दिगम्बर जैन अहमदाबाद युवा संघ डेज द्वारा आयोजित पाठ में जैन धर्म के सभी सम्प्रदायो ने मिलकर णमोकार महामंत्र का अखण्ड जाप किया*रचा एक अकल्पनीय इतिहास आचार्य श्री प्रसन्न सागर … Read More
इस प्रौद्योगिकी की प्रासंगिकता वर्तमान कोविड-19 संकट के बाद भी बनी रहेगी 16 MAY 2020 by PIB Delhi सीएसआईआर-सेंट्रल मैकेनिकल इंजीनियरिंग इंस्टीच्यूट (सीएमईआरआई), डुंगरपुर के वैज्ञानिकों ने कोविड-19 का मुकाबला करने के … Read More
01 જૂન 2020થી દેશભરમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો (CAPF)ની કેન્ટીનો અને સ્ટોર્સ પર હવે માત્ર સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થશે 13 MAY 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે દેશને આત્મનિર્ભર બનાવવા અને ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે એક અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ અપીલને આવનારા સમયમાં ભારતને વિશ્વનું નેતૃત્વ કરવાનો માર્ગ મોકળો કરનારું માર્ગદર્શન ગણાવી હતી. https://twitter.com/AmitShah/status/1260472519347310595?s=20 આ દિશામાં આજે ગૃહ મંત્રાલયે એવો નિર્ણય લીધો છે કે, તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો (CAPF)ની કેન્ટીનો અને સ્ટોર્સ પર હવે માત્ર સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. 01 જૂન 2020થી દેશભરમાં તમામ CAPF કેન્ટીનો પર આનો અમલ શરૂ થઇ જશે, જેની કુલ ખરીદી લગભગ 2800 કરોડ રૂપિયા છે. તેમાં લગભગ 10 લાખ CAPF કર્મચારીઓના 50 લાખ પરિવારજનો સ્વદેશી ચીજોનો ઉપયોગ કરશે. ગૃહમંત્રીએ દેશની જનતાને પણ અપીલ કરતા કહ્યું હતું કે, “તમે દેશમાં બનેલા ઉત્પાદનોનો વધુમાં વધુ ઉપયોગ કરો અને અન્ય લોકોને પણ આ માટે પ્રોત્સાહન આપો. અત્યારે, પાછળ રહેવાનો સમય નથી પરંતુ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરવાનો સમય છે.” … Read More
Breaking News ગુજરાતમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં રાજ્ય સરકારના તંત્રનું નેતૃત્વ કરતા અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર આજે બોટાદ જિલ્લાની મુલાકાતે છે. શ્રી પંકજકુમારે બોટાદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે મહત્વની બેઠકોનો દોર … Read More
ગુજરાત ગૌરવ દિન સ્પર્ધા ( પ્રાથમિક અને માધ્યમિક વિભાગ) ગાંધીનગર, ૧૩,મે ૨૦૨૦ ગુજરાત સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રીની સુચનાથી તારીખ 1લી મે, 2020 ના રોજ ગુજરાત ગૌરવ દિન નિમિત્તે પ્રાથમિક, માધ્યમિક અને … Read More
ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 12 મે 2020 (9.30 કલાક) સુધીમાં 542 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કર્યું – 6.48 લાખ મુસાફરોનું પરિવહન કરવામાં આવ્યું ટ્રેન, એસ.ટી. અને ખાનગી બસોમાં 6 લાખ … Read More
રાષ્ટ્ર પ્રત્યે પોતાની વફાદારી અને પ્રતિબદ્ધતાની સાથે, રેલવે દ્વારા એ નિશ્ચિત કરવા માટે મોટા પાયા પર પ્રયતન કરવામાં આવી રહ્યા છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉંન ના આ કઠિન સમય દરમ્યાન, અતિ … Read More
¤ મુખ્યમંત્રીશ્રીની જિલ્લા-મહાનગરોના વહિવટીતંત્રના ફિલ્ડ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ¤જિલ્લા કલેકટરો-મ્યુનિસીપલ કમિશનરો-પોલીસ કમિશનરો પોલીસ અધિક્ષક રેન્જ આઇ. જી કોરોના સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લામાં વિશેષ ફરજ પરના સચિવો સાથે¤ ભાવિ રણનીતિ-કોરોના સંક્રમણ … Read More
લૉકડાઉનના ત્રીજા તબક્કામાં▪સંક્રમણ ન ફેલાય તે માટે નાગરિકો કાળજી સાથેવહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોના ચુસ્ત પાલન માટે સક્રીય સહયોગ આપે- રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા રેલ મંત્રાલય દ્વારા શરૂ … Read More
ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦ગુજરાતનો ખેડૂત રાજયની પી.એમ.સી.માં પોતાની જણસને વેચી શકશે અને રાજ્ય નો કોઈ પણ વેપારી એક જ લાયસન્સથી રાજ્ય ની તમામ apmc માંથી ખરીદી કરી શકશે. જેથી સ્પર્ધા થશે … Read More