एकता की ताक़त णमोकार महामंत्र -राष्ट्रसन्त ललितप्रभ महाराज

दिगम्बर जैन अहमदाबाद युवा संघ डेज द्वारा आयोजित पाठ में जैन धर्म के सभी सम्प्रदायो ने मिलकर णमोकार महामंत्र का अखण्ड जाप किया*रचा एक अकल्पनीय इतिहास आचार्य श्री प्रसन्न सागर … Read More

CMERI,डुंगरपुर के वैज्ञानिकों ने कोविड-19 का मुकाबला करने के डिस्इंफेक्शन स्प्रेयर मशीन विकसित किया

इस प्रौद्योगिकी की प्रासंगिकता वर्तमान कोविड-19 संकट के बाद भी बनी रहेगी 16 MAY 2020 by PIB Delhi सीएसआईआर-सेंट्रल मैकेनिकल इंजीनियरिंग इंस्टीच्यूट (सीएमईआरआई), डुंगरपुर के वैज्ञानिकों ने कोविड-19 का मुकाबला करने के … Read More

એક સંકલ્પ, એક લક્ષ્ય – આત્મનિર્ભર ભારત: અમિત શાહ

01 જૂન 2020થી દેશભરમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો (CAPF)ની કેન્ટીનો અને સ્ટોર્સ પર હવે માત્ર સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થશે 13 MAY 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે દેશને આત્મનિર્ભર બનાવવા અને ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે એક અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ અપીલને આવનારા સમયમાં ભારતને વિશ્વનું નેતૃત્વ કરવાનો માર્ગ મોકળો કરનારું માર્ગદર્શન ગણાવી હતી. https://twitter.com/AmitShah/status/1260472519347310595?s=20 આ દિશામાં આજે ગૃહ મંત્રાલયે એવો નિર્ણય લીધો છે કે, તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો (CAPF)ની કેન્ટીનો અને સ્ટોર્સ પર હવે માત્ર સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. 01 જૂન 2020થી દેશભરમાં તમામ CAPF કેન્ટીનો પર આનો અમલ શરૂ થઇ જશે, જેની કુલ ખરીદી લગભગ 2800 કરોડ રૂપિયા છે. તેમાં લગભગ 10 લાખ CAPF કર્મચારીઓના 50 લાખ પરિવારજનો સ્વદેશી ચીજોનો ઉપયોગ કરશે. ગૃહમંત્રીએ દેશની જનતાને પણ અપીલ કરતા કહ્યું હતું કે, “તમે દેશમાં બનેલા ઉત્પાદનોનો વધુમાં વધુ ઉપયોગ કરો અને અન્ય લોકોને પણ આ માટે પ્રોત્સાહન આપો. અત્યારે, પાછળ રહેવાનો સમય નથી પરંતુ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરવાનો સમય છે.” … Read More

અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે બોટાદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે મહત્વની બેઠકોનો દોર શરૂ કર્યો છે.

Breaking News ગુજરાતમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં રાજ્ય સરકારના તંત્રનું નેતૃત્વ કરતા અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર આજે બોટાદ જિલ્લાની મુલાકાતે છે. શ્રી પંકજકુમારે બોટાદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે મહત્વની બેઠકોનો દોર … Read More

પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ 2,09,279 જેટલી કૃતિઓ પ્રાપ્ત થયેલ છે.પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂ.15.000/-પારિતોષિક આપવામા આવશે

ગુજરાત ગૌરવ દિન સ્પર્ધા ( પ્રાથમિક અને માધ્યમિક વિભાગ) ગાંધીનગર, ૧૩,મે ૨૦૨૦ ગુજરાત સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રીની સુચનાથી તારીખ 1લી મે, 2020 ના રોજ ગુજરાત ગૌરવ દિન નિમિત્તે પ્રાથમિક, માધ્યમિક અને … Read More

ગુજરાતે પરપ્રાંતીય શ્રમિકો માટે દેશમાં સૌથી વધુ 264 ટ્રેનો દોડાવીને 3.17 લાખ મજૂરો-શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી

ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 12 મે 2020 (9.30 કલાક) સુધીમાં 542 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કર્યું – 6.48 લાખ મુસાફરોનું પરિવહન કરવામાં આવ્યું ટ્રેન, એસ.ટી. અને ખાનગી બસોમાં 6 લાખ … Read More

લોક ડાઉન હોવા છતાં પશ્ચિમ રેલવે દ્વારા પાર્સલ વિશેષ ટ્રેનો માંથી 30 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

રાષ્ટ્ર પ્રત્યે પોતાની વફાદારી અને પ્રતિબદ્ધતાની સાથે, રેલવે દ્વારા એ નિશ્ચિત કરવા માટે મોટા પાયા પર પ્રયતન કરવામાં આવી રહ્યા છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉંન ના આ કઠિન સમય દરમ્યાન, અતિ … Read More

કોરોના સંક્રમણ નિયંત્રણ-જનજીવન પૂર્વવત કરવાની વ્યવસ્થા અંગે સર્વગ્રાહી વિચાર મંથન

¤ મુખ્યમંત્રીશ્રીની જિલ્લા-મહાનગરોના વહિવટીતંત્રના ફિલ્ડ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ¤જિલ્લા કલેકટરો-મ્યુનિસીપલ કમિશનરો-પોલીસ કમિશનરો પોલીસ અધિક્ષક રેન્જ આઇ. જી કોરોના સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લામાં વિશેષ ફરજ પરના સચિવો સાથે¤ ભાવિ રણનીતિ-કોરોના સંક્રમણ … Read More

વિદેશથી આવેલા લોકોએ નિયત સમયનું ક્વોરન્ટાઈન પૂર્ણ કર્યા સિવાય બહાર ન નિકળવુ અને નાગરિકોએ પણ તેમને ન મળવા અપીલ:રાજ્યના પોલીસ વડા

લૉકડાઉનના ત્રીજા તબક્કામાં▪સંક્રમણ ન ફેલાય તે માટે નાગરિકો કાળજી સાથેવહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોના ચુસ્ત પાલન માટે સક્રીય સહયોગ આપે- રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા રેલ મંત્રાલય દ્વારા શરૂ … Read More

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે
દરેક ક્ષેત્ર, દરેક વર્ગને આવરી લઈને તેના હિતના નિર્ણયો લઈ રહી છે.

ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦ગુજરાતનો ખેડૂત રાજયની પી.એમ.સી.માં પોતાની જણસને વેચી શકશે અને રાજ્ય નો કોઈ પણ વેપારી એક જ લાયસન્સથી રાજ્ય ની તમામ apmc માંથી ખરીદી કરી શકશે. જેથી સ્પર્ધા થશે … Read More