એક સાથે ચાર મૃતદેહોને શબવાહિનીમાં લઈ જવાની ઘટના પર કડક કાર્યવાહીના આદેશ આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી

ગાંધીનગરમાં શબવાહિનીમાં એકી સાથે ચાર મૃતદેહો લઈ જવાની ઘટનાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહીના આદેશો આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની માનવીય અભિગમથી સંવેદનાપૂર્વક સારવાર કરવા નાયબ … Read More