प्रधानमंत्री ने ओरैया, उत्‍तर प्रदेश में सड़क दुर्घटना में मारे गए लोगों के परिवारजनों को अनुग्रह राशि देने की घोषणा की

Prime Minister’s Office प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी ने ओरैया, उत्‍तर प्रदेश में सड़क दुर्घटना में मारे गए लोगों के परिवारजनों में से प्रत्‍येक के लिए प्रधानमंत्री राष्‍ट्रीय राहत कोष से 2-2 … Read More

बंगाल की खाड़ी में आने वाले चक्रवाती तूफान की तैयारी की समीक्षा के लिए एनसीएमसी की बैठक

कैबिनेट सचिव ने बंगाल की खाड़ी में आने वाले चक्रवाती तूफान की तैयारी की समीक्षा के लिए एनसीएमसी बैठक की अध्यक्षता की by PIB Delhi कैबिनेट सचिव श्री राजीव गौबा … Read More

ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે ૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના

ગાંધીનગર, ૧૩,મે ૨૦૨૦.પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલકુલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો- ૨૬૨ ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ……ઉત્તરપ્રદેશ-ઓરિસ્સા-બિહાર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ-ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાંબુધવારે રાત સુધીમાં ગુજરાતની વિશેષ ટ્રેન … Read More

પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી ના મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન હેઠળ
છેલ્લા 45 દિવસમાં 5.27 લાખ જરૂરિયાતમંદોને લાભ મળ્યો

મુંબઈ, ૧૩ મે ૨૦૨૦ જીવલેણ કોરોનોવાયરસ રોગચાળાને લીધે દેશવ્યાપી લોકડાઉન હોવા છતાં, નોંધપાત્ર કામગીરી કરવા માટે વાણિજય અને આરપીએફ કર્મચારીઓ સાથે વેસ્ટર્ન રેલ્વે અને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન … Read More

બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે.

વીડિયો કોન્ફરન્સથી ચુકાદા બાદ કોર્ટના અવલોકનથી ચુકાદો આવ્યો છે. બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે. … Read More

પશ્ચિમ રેલ્વે અને આઈ.આર.સી.ટી.સી ના સંયુક્ત મિશન ફૂડ ડિસ્ટ્રીબ્યુશન માં ગત 44 દિવસો માં 5.21 લાખ જરૂરિયાતમંદ ને લાભ મળ્યો.

રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ના સમય દરમ્યાન,પશ્ચિમ રેલ્વે અને આઈ.આર.સી.ટી.સી પોતાના સર્વોત્તમ સંભવ પ્રયાસોને ખાતરીપૂર્વક કરી રહ્યા છે, જેથી જરૂરતમંદ વ્યક્તિઓને ભોજન પહોંચાડવામાં કોઈ અવરોધ ઉભો ના થાય. પશ્ચિમ રેલ્વે અને IRCTC … Read More

દુકાનો, ફેરિયાઓ તથા હોમડીલીવરી સેવાઓ તા.૧૫/૦૫/૨૦૨૦થી નીચેની શરતોને આધીન ખોલવાનું નક્કી કરવામાં આવ્યુ

અમદાવાદ, ૧૨મે ૨૦૨૦ અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની પાંચમી બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે- બપોરે ૧ર-૦૦ કલાકે યોજાઈ હતી. આ બેઠકમાં … Read More