ST Bus: એસ.ટી બસ સેવાઓને કોરોના કાળમાં પણ અસર પડવા દીધી નથી અને સતત સેવારત રાખી છે: મુખ્યમંત્રી

ST Bus: મુખ્યમંત્રીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રથમવાર સંચાલનમાં મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ બસોનું મુસાફરોની સેવામાં E-લોકાર્પણ કર્યુ ST Bus: કોરોના એ ટ્રાન્સપોર્ટ-ટુરિઝમ સેકટરને અસર પહોચાડી છે … Read More

રાત્રી કરફ્યુના કારણે રાજકોટ, અમદાવાદ સુરત વડોદરા ના બદલાયા છે એસ ટી ના નિયમો જાણો…..

અમદાવાદ, ૨૩ નવેમ્બર: ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. હવે આગામી આદેશ સુધી રાત્રી કર્ફ્યૂ લગાવાયો છે. રાજ્યના મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ … Read More

જામનગરમાં ચાલુ બસે શુ થયું જાણો…

રિપોર્ટ:જગત રાવલજામનગરમાં આજે ફિલ્મી ઢબે એસ.ટી.ની બસમાં મુસાફરી દરમ્યાન હત્યાની ઘટના સામે આવી છે. જામનગર થી જુનાગઢ જઈ રહેલી બસમાં વિજરખી નજીક બસમાં સવાર મુસાફરો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં … Read More