સોમનાથ – જબલપુર સ્પેશિયલ મેઘનગર અને સિહોર સ્ટેશન પર રોકાશે
અમદાવાદ,૩૦ ઓક્ટોબર: મુસાફરોની માંગ અને સુવિધા માટે સોમનાથ-જબલપુર સ્પેશિયલ મેઘનગર અને સિહોર સ્ટેશનો પર પણ રોકાશે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, 01 નવેમ્બર 2020 થી ટ્રેન … Read More