प्रधानमंत्री 24 अक्टूबर को गुजरात में तीन प्रमुख परियोजनाओं का उद्घाटन करेंगे

प्रधानमंत्री 24 अक्टूबर को गुजरात में तीन प्रमुख परियोजनाओं का उद्घाटन करेंगे प्रधानमंत्री गुजरात के किसानों के लिए ‘किसान सूर्योदय योजना’ का शुभारंभ करेंगे यू.एन. मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी एंड … Read More

સરકારી શાળામાં કોમ્પ્યુટરને ઈ-વેસ્ટ તરીકે જાહેર કરતા કોમ્પ્યુટર લેબને હવે તાળા લાગશે: ડૉ. મનીષ દોશી

રાજ્યની ૧૫૦૦૦ સરકારી શાળામાં કોમ્પ્યુટરને ઈ-વેસ્ટ તરીકે જાહેર કરતા કોમ્પ્યુટર લેબને હવે તાળા લાગશે. ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ શાળાને તાળા મારનાર ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારના બાળકોને કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત રાખશે. અમદાવાદ, … Read More

ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટના બને છે: ડૉ. મનીષ દોશી

બેટી બચાવો”નું સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી? ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટના બને છે. ગુજરાતમાં ૨ વર્ષમાં ૨૭૨૦ જેટલી બળાત્કારની ઘટના બની મુખ્યમંત્રીશ્રી જ્યાંથી આવે … Read More

પેટા ચૂંટણી ના પ્રચાર માટે રાજ્ય સરકારે ચૂંટણી પ્રચાર સંદર્ભે કેટલીક સૂચનાઓ જાહેર કરી

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૧૦ ઓક્ટોબર: રાજ્યમાં યોજાનારી વિધાન સભા ની 8 બેઠકો ની પેટા ચૂંટણી ના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાયરસ ના સંક્રમણ અને લોકો ના આરોગ્ય સુખાકારી … Read More

રાજકોટના નાના-મોટા વ્યવસાયકારોને ટેકારૂપ બની રહેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના

૧ લાખ રૂપિયાની લોન મેળવીને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં આત્મનિર્ભર મનિષભાઈ દવે અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: લોકોના સુખ અને દુ:ખની દરકાર કરતી રાજ્ય સરકાર આપત્તિઓના સમયમાં હંમેશા તેમની … Read More

જમીન સંપાદનના નામે કરોડો રૂપિયાના ‘વ્યવહારો’ થાય છે: ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૮ સપ્ટેમ્બર: સમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે જેના કારણે ખેતીની જમીનમાં … Read More

“જે કહેવું તે કરવું ના ધ્યેય મંત્ર ” યોજનાઓ ના ત્વરિત અમલ :મુખ્યમંત્રીશ્રી

રાજ્યમાં છુટક શાકભાજી ફળફળાદી વેચનારા 70 હજાર નાના વેપારીઓને ફળ શાક ભાજી બગાડ અટકાવવા 10 કરોડ ના ખર્ચે વિના મૂલ્યે છત્રી અપાશે 22 હજાર નાના સિમાંત ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ … Read More

ગુજરાતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ૧૫.૫% છે ત્‍યારે ખેડૂત મજબુત થશે તો રાજ્‍યનો વિકાસ થશે: પરેશ ધાનાણી

અનાવૃષ્‍ટિ અને અતિવૃષ્‍ટિની સરકારે કરેલ વ્‍યાખ્‍યાથી રાજ્‍યના લાખો ખેડૂતો સહાયથી વંચિત રહેશે સીઝનમાં કયો પાક વાવ્‍યો છે તેની ૭/૧૨ના પાણીપત્રકમાં નોંધણી કરાવવાની જવાબદારી ખેડૂતો ઉપર નાંખીને ખેડૂતોને પાક વીમાના લાભથી … Read More

ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી.

કરોડો રૂપિયાનાં કરારો-એમઓયુંની માત્ર જાહેરાતો, જમીન પર કોઈ કામગીરી નહિ ત્યારે ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી. ચાઇના ભારતના “મેપ(સુરક્ષા)” સાથે રમત રમે … Read More

નયાભારત-આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવામાં રામ રાજ્યની સંકલ્પ:મુખ્યમંત્રીશ્રી

નયાભારત-આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવામાં રામ રાજ્યની સંકલ્પનામાં ગુડ ગર્વનન્સ-વહિવટી ક્ષેત્રે ઉચ્ચ કૌશલ્યવાન માનવબળ નિર્માણમાં ગુજરાત વિશેષ યોગદાન આપશે:- મુખ્યમંત્રીશ્રી ગુજરાત યુનિવર્સિટી-જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે UPSC તાલીમ કેન્દ્રનો ઇ-લોકાર્પણ … Read More