જામનગર સ્થિત ITRA સંસ્થાને “રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન ” તરીકે જાહેર કરતા પ્રધાનમંત્રીશ્રી મોદી
ધન્વંતરી જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને આપી આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાઓની ભેટ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર સ્થિત ITRA સંસ્થાને “રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન ” તરીકે જાહેર કરતા પ્રધાનમંત્રીશ્રી મોદી … Read More