ધરમપુર તાલુકાના ખેડૂતોને મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના અંગેની જાણકારી અપાઇ

રાજ્‍યના તમામ ખેડૂતોને કુદરતી પરિબળોના કારણે કૃષિ પાકને થયેલા નુકસાન સામે સહાય અપાશે- આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર   અહેવાલ:માહિતી બ્‍યુરો વલસાડ વલસાડ,રાજ્‍યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્‍ય સરકાર … Read More