જામનગર વોર્ડ ૫ માં ભાજપના નવનિયુક્ત હોદ્દેદારો નો સન્માન સમારોહ યોજાયો.

જામનગર શહેર ભાજપ ના નવનિયુક્ત હોદેદારો નો  સન્માન સમારોહ તાજેતરમાં સરલાબેન ત્રિવેદી ભવન (પ્રધાન મંત્રી આવાસ યોજના ) દ્વારા યોજવા માં આવ્યો હતો. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૦ ડિસેમ્બર: … Read More