જામનગર જિલ્લા મા વધુ ૧૬ કોરોના પીઝિટિવ કેસ નોંધાયા

 રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૧૬ જુલાઇ ૨૦૨૦ છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલા ૧૬ કેસ માં જામનગર તાલુકાના સિક્કા ગામ ના  હર્ષિદાબેન સુરેશભાઈ (૪૩), જામજોધપુરના મિલનભાઈ આલોન્દ્રા (૨૯) અને જામજોધપુર ના … Read More

હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે ડૉ. મનીષ દોશીના આજના પ્રતીક ઉપવાસ પૂર્ણ

●શિક્ષણના કથળતા સ્તર ચિંતીત અને શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે ની વ્યાજબી માંગ, શિક્ષકોની તાત્કાલિક ભરતીને લઈને પ્રતીક ઉપવાસને સમગ્ર રાજ્યમાં બોહળો પ્રતિસાદ મળ્યો. અમદાવાદ ૧૬ જુલાઈ ‘ હું શિક્ષકની સાથે … Read More

કેન્દ્રીય જહાજ મંત્રીએ કોલકાતા બંદરથી અગરતલા જતા પ્રથમ કન્ટેનર જહાજને રવાના કર્યું હતું

કેન્દ્રીય જહાજ મંત્રીએ ચટ્ટોગ્રામ બંદર થઈને કોલકાતા બંદરથી અગરતલા જતા પ્રથમ કન્ટેનર જહાજને રવાના કર્યું હતું ભારતીય સમુદ્રી ક્ષેત્ર અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના આર્થિક વિકાસમાં તે ઐતિહાસિક કાર્ય છે: શ્રી … Read More

કેન્દ્રના આર્થિક પેકેજની થયેલ ઘોષણા બાદ ત્વરિત નિર્ણયોથી પેકેજનું થઇ રહ્યું છે સુચારુ અમલીકરણ

આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ થઇ રહી છે આગેકૂચ, કેન્દ્રના આર્થિક પેકેજની થયેલ ઘોષણા બાદ ત્વરિત નિર્ણયોથી પેકેજનું થઇ રહ્યું છે સુચારુ અમલીકરણ આત્મનિર્ભર ભારત અભિયાનના સફળતાના માર્ગને કંડારી રહી છે … Read More

ડૉ.રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત

સિવિલ હોસ્પિટલના સ્ટાર ઓફ ઘી મન્થ એવોર્ડ ડૉ. રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત ૧૬ જુલાઈ,અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડેડિકેટેડ … Read More

અંબાજી માતા ને પ્રાર્થના કરી છે કોરોના ની મહામારી થી મુક્તિ મળે: પ્રદીપસિંહ જાડેજા

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાઝતા યાત્રિકો નો ઘસારો ચાલુ થયો છે તેની સાથે હવે રાજકીય નેતાઓ પણ અંબાજી દર્શનાર્થે પહોંચી રહ્યા છે અંબાજી માતા ને પ્રાર્થના … Read More

જૂનાગઢ:ઉપરકોટ ફરી ઘારણ કરશે પ્રાચિન ભવ્યતા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રવારા ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશન નું ઇ-ખાતમુહૂર્ત સંપન્નજૂનાગઢના ઐતિહાસિક સ્મારકો ગિરનાર સાસણ ગીર સોમનાથ અને સમુદ્રને સાંકળીને ટુરીઝમ સર્કિટ ડેવલપ થશે-ટુરીઝમ હબ બનશે.મુખ્યમંત્રીશ્રી જૂનાગઢ,તા.૧૬જુલાઈ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે … Read More

દેશમાં કોવિડ-19ના દર્દીઓના કેસોનું વાસ્તવિક ભારણ માત્ર 3,31,146 કેસ છે

કુલ નોંધાયેલા કેસમાંથી લગભગ ત્રીજા ભાગના 6.1 લાખથી વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે 16 JUL 2020 by PIB Ahmedabad ભારત સરકાર દ્વારા કોવિડ-19ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર … Read More

સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો ૧૩ વર્ષીય મુકેશને પીડામાંથી “અનલોક” કર્યા

લોકડાઉન દરમિયાન સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો દ્વારા ૧૩ વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી “અનલોક” કરાયો.. કોરોનાકાળની વચ્ચે સિવિલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા ૮૦૭ જેટલી નોન કોવિડ સર્જરીની અભૂતપુર્વ સિધ્ધી.. ઓક્સીપીટોસર્વાઇકલ ફ્યુઝન સર્જરી … Read More

प्रधानमंत्री 17 जुलाई को संयुक राष्ट्र के उच्च-स्तरीय खंड को संबोधित करेंगे

प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी 17 जुलाई, 2020 को संयुक्त राष्ट्र आर्थिक और सामाजिक परिषद के उच्च-स्तरीय खंड को संबोधित करेंगे     16 JUL 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्‍द्र … Read More