આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૬૧ દર્દીઓ સાજા થયા ૯૬૦ નવા દર્દીઓ નોંધાયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૮ જુલાઈ ૨૦૨૦ રાજ્યમાં ૯૬૦ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૧૦૬૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૨૪,૨૯૭ ટેસ્ટ કરવામાં આવ્યા … Read More

अब इलेक्ट्रिक वाहन का ही भविष्य है, इसी से रूकेगा प्रदूषण : डिप्टी सीएम मनीष सिसोदिया

डिप्टी सीएम मनीष सिसोदिया ने पटपड़गंज में ईवी चार्जिंग स्टेशन का उद्घाटन कियापूर्वी दिल्ली के इस पहले ईवी स्टेशन में आधुनिक सुविधाएं मौजूद नई दिल्ली, 18 जुलाई 2020दिल्ली के उपमुख्यमंत्री … Read More

પશ્ચિમ રેલવે એ 78 હજાર ટન આવશ્યક સામગ્રી ના પરિવહન માટે 400 પાર્સલ વિશેષ ટ્રેનો નો આંકડો કર્યો પાર

અમદાવાદ,૧૮ જુલાઈ ૨૦૨૦ કોરોના મહામારીના કારણોસર ઘોષિત લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવે ને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં પશ્ચિમ રેલવે ની માલવાહક ટ્રેનો ના પૈડા નિરંતર ચાલુ … Read More

पश्चिम रेलवे ने 78 हज़ार टन अत्यावश्यक सामग्री के परिवहन हेतु 400 पार्सल विशेष ट्रेनों का बड़ा ऑंकड़ा किया पार

अहमदाबाद,18 जुलाई कोरोना महामारी के कारण घोषित लॉकडाउन के दौरान, पश्चिम रेलवे को कई मुश्किल चुनौतियों का सामना करना पड़ा,जिसके बावजूद विपरीत परिस्थितियों में भी इसकी मालवाहक ट्रेनों के पहियों … Read More

અંબાજીમા દર્શનાર્થે આવેલ યાત્રિકની ગાડીમા લાગી આગ, મોટી જાનહાનિ ટળી

અંબાજી:૧૮ જુલાઈ ૨૦૨૦ કોરોના વાયરસની વચ્ચે અવનવા બનાવો પણ બનતા રહે છે. આ સાથે આજ રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગાડીમા અચાનક આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. દર્શનાર્થી … Read More

શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા સનાથલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરાઈ

ત્રણ દિવસથી ઉભી કરાયેલ હેલ્થ ચેક પોસ્ટ દ્વારા ૧૭૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા અમદાવાદ,૧૮ જુલાઇ, ૨૦૨૦ રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે … Read More

સામાન્ય રીતે દિવસમાં એક થી બે વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવું જોઈએ : ડૉ.અનિષા ચોકસી

આંગળીના ટેરવે ઓક્સિજનનું પ્રમાણ માપવું શકય શરીરમાં ઓક્સિજનના પ્રમાણની પૃષ્ટિ કરવા Spo2 મશીન અસરકારક માનવીનું જીવન ઓક્સિજન વિના શક્ય નથી. જો મગજ અને હ્રદયને સતત ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન … Read More

રાજ્યના પંચાયત,ગ્રામગૃહ નિર્માણ અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશ જામનગરમાં

સચિવશ્રીએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી, કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરી, માર્ગદર્શન આપ્યું વૃધ્ધો, બાળકો અને સગર્ભાઓને ઘરે રહી સુરક્ષિત રહેવા અપીલ કરતા સચિવશ્રી રિપોર્ટ:માહિતી બ્યુરો, જામનગરજામનગર તા.૧૭ જુલાઈ, જામનગરમાં કોરોનાનું … Read More

જાણો સરહદ પર દેશ ની રક્ષા કરતા સૌનીકો માટે જામનગરથી શુ મોકલવામાં આવશે…

એક રાખી ફૌજી કે નામ અંતર્ગત નગરસેવિકા ડિમ્પલબેન રાવલ દ્વારા જામનગરથી બહેનોની રાખડી સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકો સુધી મોકલાશે સીયાચીન અવરનેશ ડ્રાઇવ અને મહિલા કોર્પોરેટર દ્વારા ગત વર્ષે … Read More

ડૉ. ચિરાગ પટેલે માનસિક રીતે ‘પોઝિટીવ’ રહી કોરોનાને ‘નેગેટીવ’ કર્યો

પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર ચિરાગ સંકલ્પબધ્ધ ડૉ. ચિરાગ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. ચિરાગ સામાન્ય … Read More