मोबाइल फोन और इलेक्ट्रॉनिक संघटक पुर्जों के विनिर्माण में एक नए युग की शुरुआत
पीएलआई योजना से मोबाइल फोन और इलेक्ट्रॉनिक संघटक पुर्जों के विनिर्माण में एक नए युग की शुरुआत अगले 5 वर्षों में 11.50 लाख करोड़ रु.के उत्पादन और 7 लाख करोड़रु. … Read More
पीएलआई योजना से मोबाइल फोन और इलेक्ट्रॉनिक संघटक पुर्जों के विनिर्माण में एक नए युग की शुरुआत अगले 5 वर्षों में 11.50 लाख करोड़ रु.के उत्पादन और 7 लाख करोड़रु. … Read More
શહેરની પ્રસિદ્ધ ઈદગાહ મસ્જિદ સામૂહિક નમાજ માટે બંધ રખાઈ: પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૦૧ ઓગસ્ટ ૨૦૨૦ મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર બકરી ઇદની આજે ખૂબ જ સાદગીપૂર્વક … Read More
સંકલન: હેતલ દવે, રાજકોટ “દિકરી” આ ત્રણ અક્ષરનો શબ્દ સાંભળતા જ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં વહાલનો દરિયો ઉમટી પડતો હોય છે. અમીર હોય કે ગરીબ, કોઈપણ પરિવાર તેની દીકરી માટે સવિશેષ … Read More
નવજાત શિશુએ ‘દસ’ દિવસે પહેલીવાર સ્તનપાન કર્યું કોરોનાના કપરાકાળમાં બાળ રોગ સર્જરી વિભાગની ‘ડબલ સેન્ચ્યુરી’ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા પાંચ દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર … Read More
સોમનાથ,૩૧ જુલાઈ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી આવેલ હતા. તેઓએ દર્શન તત્કાલ મહાપુજન કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે તેઓનું સ્મૃતીભેટ આપી સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી એ કરેલુ હતું.
ભારતના 30 મિલિયન (30 કરોડ) મોબાઇલ ઉપયોગકર્તા 2G યુગમાં ફસાયેલા છે, મોબાઇલ યુગને 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી “દેશ કી ડિજિટલ ઉડાન”માં શ્રી અંબાણીનું વર્ચ્યુઅલ સંબોધન મુંબઈઃરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 2Gને એક … Read More
સારા સ્વાસ્થ્ય અને જીવનરક્ષાની કામના સાથે સરકારી નર્સિંગ કોલેજ સુરતની વિદ્યાર્થીની બહેનો સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત ભાઇઓને રક્ષાસુત્ર બાંધશે – રિપોર્ટ:પરેશ ટાપણીયા સુરત:શુક્રવાર:પવિત્ર રક્ષાબંધનનો તહેવાર હોય અને બહેન ભાઇ એકબીજાને જરૂરથી … Read More
भारत विकास और उन्नति के मार्ग पर अग्रसर हो रहा एक जनसंख्याबहुल देश है। इसकी जनसंख्या में युवा वर्ग का अनुपात अधिक है और आगे आने वाले समय में यह … Read More
ઈ.એન.ટી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઓપરેશન થિયેટર કાર્યરત અમદાવાદ,૩૦ જુલાઈ ૨૦૨૦ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર અર્થે આવતા દર્દીઓને વધુ શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુથી ટ્રોમા … Read More
દેહથી દિવ્યાંગ પણ મનથી મક્કમ ડૉ. મોહિની ૬૦ દિવસથી કોવિડ ડ્યુટી પર સંકલન :: અમિતસિંહ ચૌહાણ જન્મના એક વર્ષના સમયગાળા બાદ પોલીયોગ્રસ્ત થવાનાં કારણે શારીરિક દિવ્યાંગતા જરૂર આવી પરંતુ માનસિક … Read More