मंदिर का निर्माण आपसी प्रेम और भाईचारे की नींव पर होना चाहिए : प्रधानमंत्री

भारत का एक स्वर्णिम अध्याय इस अवसर पर प्रधान मंत्री ने देशवासियों और दुनिया भर में मौजूद राम भक्तों को बधाई दी। उन्होंने इसे एक ऐति​हासिक अवसर करार देते हुए … Read More

श्री राम मंदिर भूमि पूजन से जुड़ी पूरे कार्यक्रम को देखिए तस्वीरों के ज़रिए

अयोध्या, 5 अगस्त : राम मंदिर भूमि पूजन के पूरे कार्यक्रम को देखिए तस्वीरों के जरिए

સ્તનપાન એ માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છેઃ ડૉ. જોલી વૈષ્ણવ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી સ્તનપાન એ માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છેઃ ડૉ. જોલી વૈષ્ણવ નવજાત શિશુ માટે માતાનું ધાવણ અમૃત સમાનઃ ડૉ. ગાર્ગી … Read More

જાણો…., જામનગરમાં બુદ્ધિશાળી ચોરો એ પોલીસ થી બચવા ચોરી પછી બીજી શું વસ્તુ ચોરી

રિપોર્ટ: જગત રાવલ૦૪ ઓગષ્ટ,જામનગરમાં ધણશેરી અંજારિયા ચેમ્બર વિસ્તારમાં આવેલી એક કલરની દુકાન તેમ જ એક ગોદામમાં તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમ સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર સહિતની સામગ્રી ચોરી … Read More

વડોદરાના સુરસાગર સરોવરમાં બિરાજમાન સર્વેશ્વર શિવજી ધારણ કરશે સુવર્ણ આવરણ

વડોદરાના હ્રદય સ્થાને સુરસાગર સરોવરમાં બિરાજમાન સર્વેશ્વર શિવજી ધારણ કરશે સુવર્ણ આવરણ: વડોદરા નું રાજવી યુગલ શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા આજે તેના કામનો શુભારંભ કરાવશે… 2021 માં સર્વેશ્ચર શિવ સ્થાપનાની રજત … Read More

જામનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રાંધણ ગેસની સબસીડી ના મામલે તંત્રને આવેદન પાઠવાયું

રિપોર્ટ: જગત રાવલ જામનગર,૦૪ ઓગસ્ટ: જામનગર શહેરમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાંધણ ગેસ ની સબસિડીના મામલે રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ત્રણ મહિનાથી … Read More

2 करोड़ से भी अधिक ‘कोविड टेस्‍ट’ का नया रिकॉर्ड बना

भारत की एक और ऐतिहासिक उपलब्धि, 2 करोड़ से भी अधिक ‘कोविड टेस्‍ट’ का नया रिकॉर्ड बना प्रति मिलियन आबादी पर कोविड टेस्ट की संख्या बढ़कर 14640 के आंकड़े को … Read More

નરહરિ અમીન તેમજ તેમના પરિવાર ના સભ્યો રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે બ્રહ્મકુમારી સંસ્થાના મુલાકાત લીધી

અમદાવાદ૦૩ ઓગસ્ટ:રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) તેમજ તેમના પરિવાર ના સભ્યો શ્રીમતી નીતાબેન અમીન, વરુણ અમીન, વિજુલ અમીન એ બ્રહ્મકુમારી સંસ્થા, નારણપુરા ખાતે મુલાકાત લીધી … Read More

ભારતે 2 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો કરીને એક સીમાચિહ્ન પાર કર્યું

પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 14640 થયા 03 AUG 2020 by PIB Ahmedabad ભારતે અત્યાર સુધીમાં 2,02,02,858 COVID-19 નમૂનાઓનું પરીક્ષણ કરી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રના માર્ગદર્શન હેઠળ રાજ્ય … Read More

जेसीआई शाहीबाग द्वारा लॉन्ग नोटबुक (अभ्यास पुस्तिका) का विमोचन संपन्न

अहमदाबाद,03अगस्त : नगर के जूनियर चेंबर इंटरनेशनल शाहीबाग के तत्वाधान में विद्यार्थियों को वितरण हेतु प्रकाशित नोट बुक का विमोचन कार्यक्रम संपन्न हुआ। संस्था के अध्यक्ष मुकेश आर चोपड़ा ने … Read More