Garba

ખોખરા વોર્ડમાં નવરાત્રીના ત્રીજા નોરતે શ્રદ્ધાળુઓએ સોસિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઈઝ થઈ ને માતાજી ની આરતી ઉતારી હતી

WhatsApp Image 2020 10 19 at 10.31.40 PM

અમદાવાદ, ૧૯ ઓક્ટોબર: અમદાવાદ શહેર મા આવેલા ખોખરા વોર્ડમાં દેવચકલા શેરી મા આજે નવરાત્રી ના ત્રીજા નોરતે શ્રદ્ધાળુઓએ સોસિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઈઝ થઈ ને માતાજી ની આરતી ઉતારી હતી

Garba

સાથે સાથે દેવચકલા ના નાગરિકો ને કોરોના ના વૈશ્રિવક વાતાવરણ મા સંકઁમણ ને ખાળી શકાય તે માટે માતાજી ને આયુવેદિક ઉકાળા ના પંસાદ ચડાવી ને તે પંસાદ ના ભોગ તરીકે ઉકાળા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

Garba 2 1

સ્થાનિક કોરપોરેટર જયમીનીબેન દવે એ આ પસંગે વિશેષ રુપે ચોક મા હાજર રહ્યી ને શ્રધ્ધાળુ ઓને કોરોના ને મ્હાત કરવા માતાજી ને આજે પંસાદ મા ઉકાળા ના પંસાદ નું મહત્વ સમજાવી સાંપતઁ સમય મા તેને પ્રસ્તુત ગણાવી ને તમામ ને આયુવેદિક ઉકાળો મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી

banner city280304799187766299
loading…