અમદાવાદ ના દરિયાપુર મા મહાદેવ ના ડેલામા શ્ર્વાનઓ નો આંતક
અમદાવાદ, ૦૬ નવેમ્બર: સ્થાનિકો ના વાહનો મા એક સપ્તાહ થી પહોંચાડી રહ્યા છે ભારે નુકશાન અનેક વાહનો મા અંધકાર થતા ની સાથે જ શરુ થઈ જાય છે શ્ર્વાનો ની હરકતો.આ વિસ્તાર મા રહેતા નાગરિકો ના વાહનો મા રોજ રાતે ચડી જઈ ને સીટો ફાડી નાંખી ને આખી રાત ઉત્પાત મચાવી રહીશો ને મુશ્કેલીઓમા મુકી રહ્યા છે શ્ર્વાનો
અનેક ફરિયાદો AMC ના શ્ર્વાન પકડવાના વિભાગ ને જાણ કરી હોવા છતા તેઓ ને પકડવાની કોઈ તજવીજ તંત્ર એ હાથ ના ધરાતા રહીશો હાલાકીઓમા મુકાયા.