108 fire

અમદાવાદ ૧૦૮ ની ઈમરજન્સી વાનમા લાગી આગ

અમદાવાદ, ૨૧ ઓક્ટોબર: અમદાવાદ ના વટવા રેલવે ફાટક વાળા માર્ગ પર નવાપુરા પાસે ૧૦૮ ની ઈમરજન્સી વાનમા લાગી આગ.એકાએક આકસ્મિક આગ લાગતા લોકો ને સંકટ સમયે ઉગારતી વાન જ આગ ના સંકટ મા આવી. ૧૦૮ ના કર્મચારીઓ સહી સલામત આગ ને બુઝાવવા ફાયર ની મદદ લેવાઈ.ઘટના પર લોકો ના ટોળેટોળા થતા પોલિસ કાફલો બોલાવાયો