IMG 20210114 WA0092

આદરણીય વડાપ્રધાન શ્રી ના “આત્મનિર્ભર ભારત” ના દ્રઢ સંકલ્પને સાકાર કરતી કોરોના વેક્સિન-સંજીવની જામનગર આવી

આદરણીય વડાપ્રધાન શ્રી ના “આત્મનિર્ભર ભારત” ના દ્રઢ સંકલ્પને સાકાર કરતી કોરોના વેક્સિન-સંજીવની જામનગર આવી પહોંચતા, યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જી નો આભાર વ્યક્ત કરી, રસી ના સ્વાગત વખતે ભારતની સિદ્ધી ને બિરદાવી, કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીની આ સાર્થક જહેમત સૌ ને સ્વાસ્થ્ય રક્ષણ આપશે તેવી લાગણી અભિવ્યક્ત કરી, નાગરિકોની આતુરતા સમાન આ સુરક્ષા કવચની સૌને શુભકામનાઓ પાઠવી.