Paresh Dhanani

પરેશભાઈ ધાનાણી એ પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે આરતી ઉતારી હતી

અમરેલી, ૨૧ નવેમ્બર: આજરોજ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી એ અમરેલીના જલારામ મંદિરે પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે દર્શન કરી આરતી ઉતારી હતી.

whatsapp banner 1