જામનગરમાં આર્યુવેદીક પરીક્ષાઓ ઓનલાઈન લેવા યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ એ કરી રજુવાત.
રિપોર્ટ:જગત રાવલ
જામનગરની ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ને યુનિવર્સિટી ની આગમી પરીક્ષાઓ ઓનલાઇન યોજાઈ તે અંગે નું સમગ્ર ગુજરાત ના 300 થી વધુ વિધાર્થીઓ ની લેખિત અરજી સાથે આવેદનપત્ર જામનગર યુવક કોંગ્રેસ અને એન એસ યુ આઈ દ્વારા આપવા માં આવ્યું જેમાં ડો. તોસિફખાન પઠાણ, મહિપાલસિંહ, શક્તિસિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને રજુવાત કરી હતી.