puja 2

ગુજરાત મા વરુણદેવ અતિવૃષ્ટી થી ઉગારે તેમાટે ૧૧ ભુદેવોએ યજ્ઞમા વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણકરી

અમદાવાદ,૩૧ ઓગસ્ટ:ગુજરાત મા વરુણદેવ ખમૈયા કરે અને અતિવૃષ્ટી થી ઉગારે તે માટે વટવા ના પ્લેટિનિયમ ખાતે નવચંડી યજ્ઞ નુ આયોજન કરાયુ જેમાં ૧૧ ભુદેવો એ યજ્ઞ મા વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણકરી ૧૧ ભુદેવો એ યજ્ઞ માz કે હૈ મેઘરાજા ગુજરાત ને પુર ના પકોઁપ થી ઉગારે અને જગત ના તાત ને અતિવૃષ્ટિ ની ખુવારી થી બચાવે અને જગત ના જીવો નું કલ્યાણ કરે તેમ શાસ્ત્રી યોગેશભાઈ શુકલ ની સાથે ભુદેવો એ વરુણ દેવ ને આજીજીપુવઁક સ્તુતિ કરી ને પાથઁના સાથે યજ્ઞ નું આયોજન કયુઁ હતું