Rail Pataricristian s RRQlFp347kQ unsplash

પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ચાંદલોદિયાને બદલે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે

Rail Pataricristian s RRQlFp347kQ unsplash

અમદાવાદ, ૧૭ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે, 17 ઓક્ટોબર 2020 થી પોરબંદરથી દિલ્હી સરાઈ રોહિલા તરફ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ, ચાંદલોડીયાને બદલે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે.     

આંબલી રોડ સ્ટેશન પર આ ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય નીચે મુજબ હશે-

1.ટ્રેન નંબર 09263 પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલા બપોરે 00.47 વાગ્યે આંબલી રોડ સ્ટેશન પર પહોંચશે અને પ્રસ્થાનનો સમય 00.49 રહેશે.

Advertisement

૨.આવી જ રીતે, રીટર્ન ટ્રેન નંબર 09264 દિલ્હી સરાઈ રોહિલા – પોરબંદર સ્પેશિયલ ટ્રેન બપોરે 02.00 વાગ્યે આવશે અને પ્રસ્થાનનો સમય બપોરે 02.02 વાગ્યે રહેશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ,

******

loading…