25 અને 26 ઓક્ટોબરના રોજ જગુદન-આંબલીયાસન રેલ્વે ક્રોસિંગ બંધ રહેશે
25 અને 26 ઓક્ટોબરના રોજ જગુદન-આંબલીયાસન રેલ્વે ક્રોસિંગ નંબર 211 બંધ રહેશે
અમદાવાદ, ૨૩ ઓક્ટોબર: અમદાવાદ – પાલનપુર ખંડ ઉપર જગુદન – અંબાલીયાસન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 211 (KM 732 / 2-3 25 ) 25 ઓક્ટોબર 2020 ના રોજ સવારે 10.00 થી 26 ઓક્ટોબર 2020 16.00 વાગ્યે સુધી બે દિવસ માટે બંધ રહેશે.
માર્ગમાર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન માર્ગ અન્ડરપાસ (KM. 733 / 10-11) દ્વારા મુસાફરી કરી શકે છે.
પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ
*******
loading…