9 માર્ચ ના રોજ શ્રી વૈષ્ણો દેવી કટરા-અમદાવાદ (Katra – Ahmedabad) સ્પેશિયલ પરિવર્તિત માર્ગ થી આવશે
9 માર્ચ ના રોજ શ્રીવૈષ્ણો દેવી કટરા-અમદાવાદ (Katra – Ahmedabad) સ્પેશિયલ પરિવર્તિત માર્ગ થી આવશે
અમદાવાદ , ૦૮ માર્ચ: Katra – Ahmedabad પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે (Katra – Ahmedabad) શ્રી વૈષ્ણો દેવી કટરા-અમદાવાદ સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી આવશે. જે આ મુજબ છે: –
● 9 માર્ચ 2021 ના રોજ શ્રી વૈષ્ણો દેવી (Katra – Ahmedabad) કટરાથી ચાલતી ટ્રેન નંબર 09416 ડાયવર્ટ માર્ગ વાયા જમ્મુતવી પઠાણકોટ, મુકેરિયા અને જલંધર સિટી થઈને આવશે.
આ પણ વાંચો…અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો ડાયવર્ટ રૂટ (Divert Route) ઉપર ચાલશે,જાણો વિગત…..
Advertisement