નર્મદા વિકાસ રાજ્ય મંત્રી એ વરસાદને પગલે સંભવિત પરિસ્થિત અંગે કર્યો વિચાર વિમર્શ
વડોદરા,૧૪ ઓગષ્ટ ૨૦૨૦ આજવા સરોવર અને વિશ્વામિત્રીના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે અને વધે તો વિશ્વામિત્રી નદીમાં સંભવિત પૂરની પરિસ્થિતિને અનુલક્ષીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બચાવ અને રાહતની વ્યૂહરચનાના ભાગરૂપે નર્મદા … Read More