કોરોના સંક્રમણ વચ્ચે ઘર માં જ રહેલા વિધાર્થી ઓ ની કાળજી લેવાઈ

સૂરત શહેર અને જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ એન.એફ.એસ.એ.એક્ટ ૨૦૧૩ની જોગવાઈ મુજબ લોકડાઉનથી અનલોકમાં ઘરમાજ રહેલા પ્રા. શાળાના બાળકોને અનાજ/રોકડ એલાઉન્સ  સહાય….. પ્રતિ દિવસ દીઠ કુલ ૭૦ દિવસ નું અનાજ … Read More

પોતાની જેમ અન્ય દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થાય તેવી ઉદ્દાત ભાવના સાથે

સુરતના ચાઈલ્ડ ન્યુરો ફિઝીશ્યને પ્લાઝમાં ડોનેટ કર્યું અગાઉ ૪૦ વખત ડો.રિતેશ શાહ રકતદાન કરી ચૂકયા છેઃ રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયાસુરત:મંગળવાર:– સાંપ્રત સમયમાં કોરોના વાઈરસની મહામારી સામે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ડોકટરો … Read More

દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ફુડની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર

દર્દીઓ, તબીબો અને પેરામેડિકલ સ્ટાફને દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ફુડની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર રિપોર્ટ:પરેશ ટાપણીયા સુરત:મંગળવાર: સુરતનું આરોગ્ય તંત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારી સારવાર આપી સ્વસ્થ કરવામાં જેટલું … Read More

પશ્ચિમ રેલવેની 456 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 3900 ટન થી વધુ દવાઓ અને ચિકિત્સા સામગ્રીઓનું પરિવહન

અમદાવાદ,૧૧ ઓગસ્ટ:પશ્ચિમ રેલવેએ પોતાની પાર્સલ વિશેષ ટ્રેનો અને માલગાડીઓના માધ્યમથી દેશના વિભિન્ન ભાગોમાં અત્યાવશ્યક વસ્તુઓના પરિવહનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. વૈશ્વિક મહામારી કોરોનાવાઈરસને લીધ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં તુરંત ચિકિત્સાની જરૂરતવાળા … Read More

पश्चिम रेलवे की 456 पार्सल विशेष ट्रेनों द्वारा 3900 टन से अधिक दवाइयों और चिकित्सा सामग्री का परिवहन

अहमदाबाद,11 अगस्त: पश्चिम रेलवे ने अपनी पार्सल विशेष गाड़ियों के साथ-साथ मालगाड़ियों के माध्यम से देश के विभिन्न भागों में अत्यावश्यक वस्तुओं के परिवहन में महत्वपूर्ण भूमिका निभाई है। वैश्विक … Read More

જન્માષ્ટમી પૂર્વે યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની પધરામણી..

રિપોર્ટ:જગત રાવલ, જામનગર૧૧ ઓગસ્ટ,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ ખાબકી રહેલા વરસાદ ના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી હતા જીલાના સલાયા, રાવલ, સહિત ખંભાળીયા ના ગુલાબનગર, આશાપુરા ચોક, યોગેશ્વર … Read More

ऑनलाइन शिक्षा पर अभिभावकों और टीचर्स से लिया फीडबैक दुआ करें कि स्कूल जल्द खुलें : सिसोदिया

उपमुख्यमंत्री ने सेमी ऑनलाइन शिक्षा पर अभिभावकों और टीचर्स से लिया फीडबैक  दुआ करें कि स्कूल जल्द खुलें : सिसोदिया स्कूल का कोई विकल्प नहीं, स्कूल जल्द से जल्द खुले … Read More

કોરોનાથી દેશમાં મૃત્યુદર ઘટીને 2% થયો

કોવિડ-19માંથી 16 લાખ દર્દીઓ સાજા થતા, ભારતમાં સાજા થવાનો દર 70%ની નજીક પહોંચ્યો 11 AUG 2020 by PIB Ahmedabad અસરકારક નિયંત્રણની વ્યૂહરચનાના સફળ અમલીકરણ, સઘન અને વ્યાપક પરીક્ષણ અને ક્લિનિકલ મેનેજમેન્ટની … Read More

नियमित यात्री और उप नगरीय ट्रेन सेवाएं अग्रिम सूचना तक निलंबित रहेंगी:रेल मंत्रालय

यात्री ट्रेन सेवाओं के जारी निलंबन के बारे में जानकारी जैसा कि पहले फैसला लिया गया और सूचित किया गया था, उसी क्रम में नियमित यात्री और उप नगरीय ट्रेन … Read More

સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દવાની સાથે દુઆનું કામ કરે છે ફિઝીઓથેરાપી

કવાયતો ને લીધે સારવાર હેઠળના દર્દીઓ તાજગી અનુભવે છે મનોબળ મક્કમ બને છે અને આત્મ વિશ્વાસ વધે છે કોરોના વોર્ડમાં અને આઇસીયુ માં ૨૫ થી વધુ ફિઝીઓથેરાપિસ્ટ રોજ દિવસમાં બે … Read More