અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દૂર્ઘટનાનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીશ્રીને સોંપતા બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ
સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઈન્કવાયરી માટે રાજ્ય સરકારનો નિર્ણય રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સી.એમ. પી.આર.ઓગાંધીનગર, ૧૦ ઓગસ્ટ:ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદની … Read More