પ્રજાના સેવક – કોમન મેન તરીકે શ્રી વિજયભાઇ રૂપાણી આ જન્મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ સુરતમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલની મુલાકાત-કોરોના સંક્રમણ-નિયંત્રણની સમિક્ષા હાથ ધરશે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અન્વયે રાજકોટમાં રૂ.100 કરોડની લોન સહાયના ચેકનું રોજનું કમાઇને રોજ ખાનારા … Read More

કોવીડ-19 સંક્રમણ અને સૂરત:કમલેશ યાજ્ઞિક

સુરત, આજે વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીને કારણે પ્રત્યેક દેશમાં સામાજીક અને આર્થિક ક્ષેત્રે અવ્યવસ્થા સર્જાઈ છે. આપણાં ભારત દેશમાં વધતી વસ્તીનાં પ્રમાણમાં અન્ય વિકસીત દેશોની સરખામણીએ આંશિક રીતે કોવીડ-19ની … Read More

દર્દીઓની સેવા કરતાં સ્મીમેરના કોરોના વોરિયર દંપતિ ખુદ દર્દી બની ગયા

સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ટેલર દંપતિ એકસાથે કોરોનાગ્રસ્ત બન્યુ, સ્વસ્થ થઈને એક સાથે ફરજ પર જોડાયા પતિ-પત્નીએ ૧૫ દિવસમાં કોરોનાને આપી મ્હાત સારવાર લઈ સ્વસ્થ બન્યા બાદ અમે ફરી એક … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૧૩૬ નવા દર્દીઓ નોંધાયા ૮૭૫ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૦૧ ઓગસ્ટ ૨૦૨૦ આજે રાજ્યમાં કુલ ૨૬, ૩૦૩ ટેસ્ટ કરવામાં આવ્યા.હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૮ અને સ્ટેબલ ૧૪,૨૪૯ કુલ દર્દીઓ છે.

આજે દાંતામાં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા

દાંતા તાલુકા માં પણ કુલ 30 જેટલાં પોઝીટીવ કેસો નોંધાયા.. માં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા અંબાજી 01 ઓગસ્ટ : દેશ ભરમાં કોરોના ની મહામારી … Read More

पश्चिम रेलवे द्वारा ई-नीलामी के ज़रिये 45 करोड़ रु. मूल्य की स्क्रैप बिक्री

कोरोना वायरस लॉकडाउन के दौरान पश्चिम रेलवे द्वारा ई-नीलामी के ज़रिये 45 करोड़ रु. मूल्य की स्क्रैप बिक्री करके पूरी भारतीय रेल पर सर्वाधिक स्क्रैप बिक्री का रिकॉर्ड दर्ज़ कोरोनावायरस … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા ઇ-નીલામી ના માધ્યમ થી 45 કરોડ રૂ. મૂલ્યના સ્ક્રેપ નું વેચાણ

કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા ઇ-નીલામી ના માધ્યમ થી 45 કરોડ રૂ.  મૂલ્યના સ્ક્રેપ નું વેચાણ કરીને પુરા ભારતીય રેલ્વે પર સર્વાધિક સ્ક્રેપ વેચાણ નો રેકોર્ડ કોરોનાવાયરસ રોગચાળાને … Read More

માતાના દૂધ થી વિવિધ કારણોસર વંચિત ૭૬૪ નવજાત શિશુઓને મળ્યું આરોગ્યનું વરદાન

વિશ્વ સ્તનપાન સપ્તાહ વિશેષ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્થાપિત માતૃ દૂધ બેંકમાં પ્રથમ દસ મહિના દરમિયાન ૨૨૮૯ ધાત્રી માતાઓએ ૨.૧૩ લાખ મિલીલીટરથી વધુ અમૃત સમાન માતૃ દૂધનું કર્યું દાન સંકલન:બી.પી.દેસાઈ નાયબ … Read More

હોમ આઇસોલેટ થતાં વ્યક્તિને કારણે આપણને પણ કોરોના લાગુ પડી જાય એવું નથી: ડો.નિલેશભાઈ રાઠોડ

હોમ આઇસોલેટ થતાં વ્યક્તિને કારણે આપણને પણ કોરોના લાગુ પડી જાય એવું નથી, કોરોના અંગે પૂરતી કાળજી રાખવાથી ચોક્ક્સપણે તેના સંક્રમણથી બચી શકાય છે.”          ડો.નિલેશભાઈ રાઠોડ,ઓફીસર જિલ્લા એપેડીમિક મેડિકલ રાજકોટ   કોઈ પણ … Read More

ભારતમાં મૃત્યુદર (CFR) ઘટીને સૌથી નીચા 2.15%ના દરે પહોંચ્યો

ભારતમાં પહેલા લૉકડાઉનથી આજદિન સુધીમાં મૃત્યુદર (CFR) ઘટીને સૌથી નીચા 2.15%ના દરે પહોંચ્યો કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 11 લાખની નજીક પહોંચી છેલ્લા 24 કલાકમાં 36,500થી વધુ દર્દીઓ સાજા થઇ … Read More